________________
૫૪
નીતિશાસ્ત્રપ્રવેશ
હેવું એવા થવા લાગ્યા; તેમજ અમુક જાતિના માણસે અમુક એક પ્રાણીને પૂજ્ય માનવું જ જોઈ એ એવી પણ સમજ દ થવા લાગી. પરિણામે કાળાંતરે આ ચિહ્નપૂજનનાં અનેક પ્રકારનાં રૂપાંતર થઈ આપણે જેતે ધમ કહીએ છીએ તે વિકસિત ફળ આપણી દૃષ્ટિએ પડયું છે.
સર્વાં-સચેતન-વાદ ( Animism)
-
કેટલાક કહે છે કે, પ્રાણીપૂજન, વનસ્પતિપૂજન કિવા ચિહ્નપૂજન એ ધર્માનાં મૂળભૂત સ્વરૂપ નથી. એ તે ‘ અનિમિઝમ ’ના — એટલે વસ્તુમાત્ર સચેતન છે એમ માનવાની આરંભકાળની માનવજાતિની જે પ્રવૃત્તિ છે, તેના પ્રકાર છે. આપણા દેશમાં સૂર્યાં, અગ્નિ, વરુણ, ઉષા વગેરે દેવદેવીઓનું પૂજન એ સૃષ્ટિનાં વિશેષ પ્રેક્ષણીય, ઉપયુક્ત, સુખકર, કૌતુકાસ્પદ, આશ્ચર્યકારક કિંવા ભયપ્રદ દૃશ્યાનું પૂજન છે; અને તેમાં નૈતિક કલ્પનાને તદ્દન અભાવ નહિ હાય; પણ જેમાં તેને પ્રાધાન્ય મળેલું ન હતું એવા નિસ`પૂજનથી આરંભ કરી આ પ્રજાના ધર્માં કાળાંતરે જૈન, બૌદ્ઘ, શીખ, બ્રહ્મ વગેરે નીતિપ્રધાન ધર્માંતા જન્મદાતા બન્યા છે અને પોતે અનેક રૂપાન્તર પામી શંકરાચાય વગેરે દ્વારા અતિ સંસ્કૃત બન્યા છે એમ કેટલાકનું કહેવું છે. માનવજાતિની બાલ્યાવસ્થામાં જડચેતનના ભેદનું સ્પષ્ટ જ્ઞાન શકય નહતું; એટલું જ નહિ પણ પેાતાની જાત પરથી જગતને જાણવાની પ્રવૃત્તિઓ હાવાથી પદા માત્ર સચેતન અને રાગદ્વેષાદિ વિકારાથી યુક્ત હેાવાની માન્યતા થાય; તેમજ એવી સ્થિતિમાં પ્રિય પદાથ તથા દૃશ્યની સ્તુતિ કરવાની અને અપ્રિય તથા ભયપ્રદ વસ્તુઓને રીઝવવાની પ્રવૃત્તિ થાય એ સ્વાભાવિક હતું. સુધારક-અગ્રણી કૈલાસવાસી આગરકરે આ ખરાં યા ખાટાં ધર્મમૂળનું પેાતાના એક નિબંધમાં ટૂંકું વર્ણન કરી તેના પર ટીકા કરી છે
અજ્ઞાન અવસ્થામાં માણસના ચિત્ત પર બાહ્ય સૃષ્ટિના સચેતન અને અચેતન પદાર્થોના વ્યાપારની જે અસર થાય છે, તે પરથી પેાતાની મનેાવૃત્તિ પ્રમાણે પદાર્થની મનેાવૃત્તિ હાવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org