________________
૬
અબુદ્ધિપુરઃસર અને બુદ્ધિપુરઃસર કમ
નીતિશાસ્ત્ર પરથી આપણે સમજી શકીએ છીએ કે, કયું ક` શ્રેયસ્કર છે અને કયું અત્રેયસ્કર્ છે, તેમજ તે શ્રેયસ્કર શા માટે અને અશ્રેયસ્કર્ શા માટે છે; પણ એ ઠરાવતા પૂર્વક કેટલા પ્રકારનાં છે તેને વિચાર થવાની જરૂર છે.
એક રીતે હું શ્વાસોચ્છ્વાસ કરું છું, મારા પેટમાં અન્નનું પાચન થાય છે, મારી નાડી ચાલે છે એ સવ મારાં કમ છે; પશુ એ કર્મો માટે મને કાઈ એકદમ જવાબદાર ગણશે નહિ. મારી નાડીના ધબકારા વધી પડે છે ફિવા શ્વાસેાસ ઓછેવો થાય છે અથવા અન્ન પચતું નથી તે મને કાઈ દોષ આપતું નથી; કાણુ, એ વાત મારા હાથતી નથી. હું મુદ્દામ વરસાદમાં જઉં કિવા ગલીય સ્થાને પડી રહું અને તાવ આવે તેા મતે દોષ લાગે;— મારે! દોષ ગણાય - પણ તે સિવાયના પ્રસંગે નહિ. હું તે। બુદ્ધિપુરઃસર કરેલા કર્મ માટે જ સ્તુતિને પાત્ર છું.
-
દોષ કે
અત્રે એક એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, કયાં કમ બુદ્ધિપુરઃસર કરેલાં નથી હોતાં. સ્થૂળ દૃષ્ટિએ એવાં કમના
દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org