________________
આત્માનું અમરત્વ
૩૯૫
તેનામાં સૌદય કિવા ચપલત્વ હાય છે તેા તે સુંદર કિવા ચપલ નાવડે છે, ઉમદાપણું હાય છે તે ઉમદા નીપજે છે, લંગડાપણું હાય છે તે લંગડાપણું પ્રાપ્ત કરે છે, એક દરે કાઈ પણ વસ્તુમાં જે જે વિશિષ્ટ ગુણુ હાય છે તે તે વિશિષ્ટ સ્વરૂપ તેને પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે લધુત્વથી વસ્તુ લધુ બને છે, ગુરુત્વથી ગુરુ અને છે, મ દવથી મંદ અને છે, સૌંદય થી સુંદર બને છે
વગેરે વગેરે.
(આ) ગેલ, અશ્વત્વ, વૃક્ષત્વ, લઘુત્વ, ગુરુત્વ વગેરે ભૂલભૂત ‘સત્તત્ત્વ, ( Ideas ) ડ્રાઈ તેમાંના એકાદના અંશ એકાઢમાં હાય છે તે તે વસ્તુને તે ગુણુ ઓછાવત્તા પ્રમાણુમાં પ્રાપ્ત થાય છે. આ સત્તત્ત્વ એટલે પ્રત્યેક ગુણનાં મૂલભૂત, ઉચ્ચતમ અને શુદ્ધતમ સ્વરૂપ, એ તત્ત્વ માન્ય કર્યાં પછી આ લે!કના વસ્તુમાં એસત્તત્ત્વ પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપમાં નજરે પડતાં નથી એમ કબૂલ કરવું જ જોઈએ. આપણને આ અપૂછ્યું જગતમાં કમી અંધક સુંદર વસ્તુ જોવાને મળે છે; પણ ખરું, ઉચ્ચતમ, શુદ્ધત્તમ અને આદભૂત સૌ દ મળી આવતું નથી. આપણે થાડા ધણુ સારા ચેડા જોઇ એ છીએ, પણ અદભૂત ઘેાડા ચિંધા ઘેાડાનું સત્તત્ત્વ જણાતું નથી. ભૂમિતિમાં આપણે ૮ રેષા ’ની કરીએ છીએ કે, લેશમાત્ર પહેાળાઈ વગરની રૈષા; પણ પેન્સિલની અણી ગમે તેટલી ઝીણી પર દોરેલી રેલાતે થેડી શ્રેણી પણ પહેાળાઈ હાય છે જ. અર્થાત્ ભૂમિતિની આદભૂત રેષાનું મૂર્ત સ્વરૂપ આપણુને આ જગતમાં જણાતું નથી એ જ ન્યાયે ગાયનું સત્તત્ત્વ (ક વ! આદભૂત ગાય ) આ જગતમાં નજરે આવતું નથી; આદ ભુત માણસ, ધેાડા, દીવા, ધર, ફૂલ કંઈ જ આ જગતમાં નથી, તેનાં સત્તત્ત્વ આ લેકમાં ન હેાઈ સત્તત્ત્વ લાકમાં સત્યલેકમાં હાય છે.
આ જગતમાં
બનાવી કાગળ
(૭) સત્તત્ત્વનું રૂપાંતર થવું અશક્ય છે અને એનું રૂપાંતર તેનાથી તદ્દન વિરુદ્ઘ રહેલ સત્તત્ત્વમાં થવું તે તદ્દન અશક્ય છે. ગેવ, અશ્વત્વ કવા શુભ્રત્વ કૃષ્ણત્વ કેવી રીતે બને? એવું રૂપાંત ર
Jain Education International
વ્યાખ્યા એવી
લખાઈ ઍટલે
For Personal & Private Use Only
www.jainelibrary.org