SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ સદસદ્વિવેકબુદ્દિના વિકાસ અને ઉદય Jain Education International २७३ પડે છે એટલે તેને ગળથૂથી બાળકાની દૃષ્ટિએ બાળપણથી જ આપ્યા જેવું બને છે. પ્રથમનાં આવાં નીતિતત્ત્વ માતાપિતા વિષે જ બંધક હાઈ શકે છે પણ પછી કાલાંતરે તેને અધિક વ્યાપક સ્વરૂપ મળતું ાય છે અને સમસ્ત તિ માટે એવાં નીતિતત્ત્વ બંધક બને છે. આજે આપણે ઘણા સુધરેલા કહેવડાવીએ છીએ, તેપણ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ ચલાવવાં, એક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રને ફસાવવું, વગેરે કાય વ્યક્તિ વિષયક ખૂન કે લબાડી જેટલાં નિંદ્ય ક્યાં મનાય છે? * આ નૈતિક અધુરાવસ્થા સંબંધી અન્ય એક વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે, તે અવસ્થામાં પહેલાં પહેલાં અમુકે ક્રેાધના આવેશમાં બાપનું ખૂન કર્યુ. તે ખેટું કર્યુ, તમુકે પોતાની જાતના માણસને શત્રુઓથી છેડાવ્યા એ સારું કર્યું...' એવા પ્રકારના નિંદાપ્રશ'સાત્મક વિચાર વિશિષ્ટ વ્યક્તિ વિષયક આચરણ્ સબંધી જ આવે છે. તે વખતે ખૂન કરવું નહિ વગેરે પ્રકારના નીતિતત્ત્વ સ્વરૂપના વિચાર હૈાતા નથી, પણું કાલાંતરે આ વ્યક્તિસાપેક્ષ અને આચરણશષ્ટ અનુકૂલ પ્રતિકૂલ ભાવનાને વ્યક્ત, સ્પષ્ટ, સામાન્ય અને નિયમબદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ જ અ ખીજી રીતે કહીશું કે, એ અવસ્થામાં ‘રીતરિવાજ ’નું સામ્રાજ્ય ડ્રાય છે; તેને ૨૫ષ્ટ અને નિશ્ચિત ધર્મતત્ત્વ'નું સ્વરૂપ પ્રાપ્ત ચયેલું હાતું નથી. આ નૈતિક અંકુરાવસ્થા સંબંધી છ એક વાત કહેવી જોઈએ, તે એ છે કે, શરૂઆતમાં માણસના બાહ્યક વિષે જ નિંદા-પ્રશસાત્મક ઉદ્ગાર નીકળે છે, મનના હતુ શેા છે તેના વિચાર વિશેષ કરીને થતા નથી. વિશેષ કરીને કહેવાનું કારણ એટલું જ છે કે, મનના હેતુના વિચાર તે અવસ્થામાં બિલકુલ નહિ આવતા હોય એમ કહેવું ચાગ્ય જણાતું નથી. કાઈ એકના તીરકામઠામાંથી છૂટેલું તીર લાગવાથી કોઈ માસ મરી જાય અને મુદ્દામ તાકીને તીર મારીને અન્યને મારી નાખવામાં આવે એ એ ક્રિયા વચ્ચેને ભેદ તે વખતે પણ સમજાયા સિવાય રહેતો ન હોવા જોઈ એ. હા, એ સંભવિત છે કે કેાઈનું તીર પગમાં વાગે તરત જ એ અવરથામાં જંગલી માણસ ક્રોધથી સામું તીર ૧૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy