________________
२७४
નીતિશાસ્ત્રપ્રવેશ
એટલે
મારશે. અર્થાત્ એટલું માત્ર ખરું છે કે, શા હતુ તે અનેશું. ન હતા તેને વિચાર કર્યા બાદ પે!તે કરવું હાય તે કરવું, પુખ્ત વિચાર તે અવસ્થાના જંગલી માણસમાં આવતા નહિ હૈાય. તેવી જ રીતે જાતિનાં ગીતે!, કહેવતા, વીરકથાઓ વગેરેમાં માણસનું વીર્યાત્મક, ક્રૌત્મક કે અન્ય કર્માં સારું વર્ણન મળી આવશે, પણ તેમાં હેતુના વિશેષ ઊહાપાહ દૃષ્ટિગોચર નિંદ્ઘ થાય.
સમાજનું નૈતિક વિકસન થતાં થતાં નીતિતત્ત્વને સામાન્ય, નિશ્ચિત અને સ્પષ્ટ સ્વરૂપ મળે છે એટલે તેટલાથી જ તેને વિકાસ અટકી જાય છે એમ સમજવાનુ નથી. પછી એવું બને છે કે, એક નીતિનિયમ અન્ય નીતિનિયમની આડે આવે છે એવા અનુભવ થવા લાગે છે અને કેવું વર્તન રાખવું એ વિષે વિચારી જતેને સંશય થવા લાગે છે. પુત્ર અને ધમ'માં વિરેધ આવે કે કુલદેવતા અને નીતિદેવતાની ભક્તિમાં વિરાધ આવે ત્યારે ક પક્ષ સ્વીકારવા એવા પ્રશ્ન ઉત્પન્ન થાય ત્યારે સમજવું કે સમાજ અંતર્મુખ બન્યો છે.
પછી આ પ્રશ્નના ઉત્તર તરીકે જ્ઞાતિના તે કરવું, કિ`વા જ્ઞાતિદેવતા કહે તે કરવું. કરવું, કિવા અધિક સુખકર કિવા લાભકર કરવું, એવા ખુલાસા થાય છે અને તે તે આરંભ થઈ નીતિતત્ત્વના માંગેપાંગ વિચાર થાય છે.
નાયક
જા ક કેવા મન કહે તે
કે શ્વેતકર થાય તે પક્ષ વચ્ચે
વાદને
ધ્યાનમાં રાખવું જોઈએ કે, માસના નૈતિક વિકાસ સાથે
હોય છે. જ્ઞાનની
આવે છે, ધઘેલછા અચૂક બને છે, શક્તિ
પ્રાપ્ત
થવા લાગે છે,
જ્ઞાન, રાજનીતિ વગેરેના વિકાસ થતા જ અધિક વૃદ્ધિ થતાં સૃષ્ટિ પર અધિક કાબૂ ઘટી જાય છે, શસ્ત્રાસ્ત્રા અધિક તીક્ષ્ણ અને કરતાં મુદ્ધિને પ્રાધાન્ય મળે છે, શાંતતા ખેતીને આરંભ થાય છે, લેણદેણુ અને વ્યાપાર એક સમાજ ખીન્ન સમાજ પર સવાર થઈ લે છે અને છેવટે વિશિષ્ટ પ્રદેશમાં તે જાતિનું જ્ઞાનવિષયક, આર્થિક, રાજકીય, કલાકૌશલ્ય નીતિમાંકાસ પર અસર થયા વિના રહેતી નથી. જંગલી અવસ્થા માં અન્યની સ્ત્રીને નસાડી લાવવામાં પાપ મનાતું ન હતું; પણ પછીથી
ચાલુ થાય છે, પેાતાનું બળ વધારી
‘રાષ્ટ્ર' બને છે. વગેરેની ઉન્નતિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org