________________
પર
નીતિશાસ્ત્રપ્રવેશ
તે
છે એમ કયા કારણે, કયા ન્યાયથી અને કઈ કસાટીએ ચઢાવીને કહેા છે એવા સરળ, સ્પષ્ટ અસંદિગ્ધ પ્રશ્ન ગીતામાં કરવામાં આવ્યો નથી એ વિચાર કરવા જેવું છે. ભગવંતની કૃપાથી તે જ્ઞાની, નષ્ટસ મેાહ અને છિન્નસંશય બન્યા હતા તેથી એ પ્રશ્ન અંતે રડ્યો જ નહિ હાય એમ કહી શકારો; પણ વર્તમાન કાળના માનવીએને માટે વિશ્વરૂપદર્શનાદિ ભગવત્પ્રસાદ દુર્લભ હાવાથી ગીતા વાંચ્યા પછી પણ તેમને માટે તે બાકી રહે છે એમ ખુલ્લા દિલે કબૂલ કરવું જોઈએ. લે. તિલક આ પ્રશ્નના ઉત્તર આપે છે કે, કાય` અકાયની કસોટી એટલે મનુષ્યની શાંત અને સ્થિર રહેલી આ તત્ત્વ ખરું હોય તેપણ વ્યવહારદષ્ટિએ તે વિશેષ ઉપયુક્ત નથી; કારણ કકયું અને અકર્મ કર્યું તે વિષે જે મેાહમાં પડેલા હાય છે તે સ્થિતપ્રજ્ઞ નથી હાતા સ્થિતપ્રજ્ઞ જે નિર્ણય આપે તે તે માન્ય કરવા સ્થિતપ્રજ્ઞ મનુષ્યને તે સહવાસી છે અને (૨) તેના શ્રદ્ધા પણ છે એ એ વાત ગૃહીત ગણવી જોઈ એ. ન આવે તે આ ઉપદેશ તદ્દન નિરુપયોગી છે.
સામ્ય બુદ્ધિ
અને એવા મનુષ્યને
કહીયે તેા (૧)
પર તેને પૂર્ણ તેમ કરવામાં
કદાચિત્ કાઈ કહેશે કે, ‘ શ્રીકૃષ્ણની યાગ્યતા ધરાવનાર કાર્ય સત્પુરુષ ન મળે તે તેથી શું ? ઓછાવત્તા પ્રમાણમાં ~~~ પૂર્ણાંશે હિતે। અલ્પાંશે એવા સદ્ગુણવાળી વિભૂતિ હાલમાં પણ શું આ ભૂમિતલ પર અસ્તિત્વ નથી ધરાવતી ? આજે પણ એવી વિભૂતિની સલાહ મેળવી સત્બુદ્ધિથી વ્યવહાર ચલાવવાનું શક્ય છે. વર્તમાન કાળમાં અશ્વિનીકુમાર કૈ ધન્વંતરી જેવા વૈદ્ય ઉપલબ્ધ નથી; છતાં બાપુ સાહેબ મહેમળે જેવા વૈદ્યરાજ હોય છે તેમની પાસે જઈ રેગનિવારણ માટે આપણે સલાહ મેળવીએ છીએ તે પ્રમાણે ભવભયનિવારણાર્થે જે સીલ નીતિવેત્તા ઉપલબ્ધ હાય તેમની સલાહ મેળ વવી ઘટે. દરેક શાસ્ત્રના તજજ્ઞને અભિપ્રાય તે શાસ્ત્ર માટે પ્રમાણભૂત સમજવા જોઈએ.' પોતાની અજ્ઞાની કિવા અલ્પજ્ઞાની બુદ્ધિ ઉપર અવલંબી રહેવું નહિ એ ઉપદેશ વૈદક, શિલ્પશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર વગેરે શાસ્ત્ર માટે ઠીક છે; પણ નીતિ વિષેના પ્રશ્ન માટે તે કિંચિત્ અપ્રયાજક છે. કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org