________________
કાર્યકાર્ય ઠરાવવાની કોટી િર્મ ક્રિતિ વયોડખ્યત્ર મોહિતા : ૫ (ગીતા) श्रेयश्च प्रेयश्च मनुष्यमेतः तो संपरीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते પ્રેચ મો યોગક્ષેમદ્ વ્રતે * (કઠોપનિયત ૨-૨) वेदोऽखिलो धर्ममूलं स्मृतिशीले च तद्विदाम् । ઉનાવાશ્ચય સાધૂનામામનtતુષ્ટિદેવ ચ || (મનું) યુતિઃ રતિઃ સદાચાર: સ્વચ ચ પ્રિયમામઃ | સભ્યgs: કામો ઘમભૂમિવું અમૃતમ્ | (યાજ્ઞવક્ય)
* શ્રેય (શ્રેયસ્કર વાતો અને પ્રેય (પ્રિય વાત) એ માણસની આગળ [મને વર, (પરણ) મને વર, એમ કહેવું] આવે છે. ડાહ્યો હોય છે તે સર્વ બાજુથી વિચાર કરે છે અને તેમાં શું ભેદ છે તે મનમાં સમજી લઈ, તેની ગાંઠ વાળી લે છે (અર્થાત) તે પ્રેયને બાજુએ મૂકી શ્રેયને વરે છે; પણ જે માણસ મંદ હોય છે, તે પોતાના યોગક્ષેમની (કલ્યાણની) વાત બાજુએ મૂકી પ્રેયની જ ધૂનમાં પડે છે. યોગક્ષેમા” એ પદને અર્થ શંકરાચાર્ય વગેરેએ “યોગક્ષેમને માટે” એ કર્યો છે. (વા. મ .)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org