________________
૨૩૮
નીતિશાસ્ત્ર પ્રવેશ तस्मिन्देशे य आचारः पारंपर्यक्रमागतः વર્ષાનાં સાન્તાનાં જ સવાર સુચવે (મન) वेदः स्मृतिः सदाचारः स्वस्य च प्रियमात्मनः । હતચતુવિધ ગ્રાહુ સાક્ષાદ્ધમય ક્ષણમ્ ૧ (મનુ )
કઈ વસ્તુના તેલ વિષે સંશય ઉત્પન્ન થાય છે તો આપણે તેને તુલામાં નાખી સંશયની નિવૃત્તિ કરી લઈએ છીએ, ત્યારે નૈતિક વિષય માટે તુલા છે કે? અને હાય તો કઈ?
કેટલાક કહે છે, તમે તમારા આત્માને – સદસદ્વિવેક બુદ્ધિને પૂછો એટલે સત શું અને અસત શું તે સમજાશે. કેટલાક કહે છે કે, કાર્ય અકાય વિષે સંશય ઉત્પન્ન થાય તે શાસ્ત્રને આશ્રય લેવો. તમારછાä પ્રમાણે તે કાર્યાર્થિવ્યવસ્થિત . એનાથી પણ એક ભિન્ન પંથ છે. તેનું કહેવું એમ છે કે, શારીરિક રોગ થયેલ હોય છે તો તમે જેમ અનુભવી વૈદ્યને યાં જાઓ છે, તેવી જ રીતે નૈતિક પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય તો નીતિત વિશારદ સમાન્ય પુરુષને ત્યાં – સદ્ગરને ત્યાં જઈ સંશનિવારણ કરી લેવું જોઈએ. ધર્મનું તત્વ અતિ સુકમ અને ગૂઢતર છે માટે માત્રનો ચેન રત: સ વથા: શ્રેષ્ઠ પુરુષ જે માર્ગે જતા હોય તેને જ શ્રેયસ્કર સમજવો. અન્ય કેટલાક કહે છે કે, સાધારણ માણસના અંતરાત્માની સાક્ષી સ્વાર્થ બુદ્ધિથી દેષિત – અર્થાત અગ્રાહ્ય – હેય છે. ઠીક, સશુરુ તરફ જવાનું કહે પણ કપટપ્રચુર સંસારમાં સાચા સદ્ગર મળવા દુર્લભ હોય છે – ભાગ્યે જ કોઈને મળે છે. માટે પિતાની બાબતમાં પિતાની સાક્ષીનો ઉપયોગ કરવો નહિ અને બીજા તરફ પણ જવું નહિ; પરંતુ પિતાનું સુખ કિવા પુષ્કળનું પુષ્કળ સુખ કિંવા આત્મપ્રાપ્તિ જેવું એકાદ તારિરસ ધ્યેય ઠરાવી તે બેય ક્યા માગે કેટલું સાધ્ય થશે – થાય તેમ છે તે જોવું; અને તે ઉપરથી ભિન્ન ભિન્ન કાર્યનું ઓછુંવત્ત શ્રેયસ્કરd ઠરાવવું. કેટલાક લોકોનું કથન એવું છે કે, આપણે વર્ણ અને આશ્રમ જોઈ તે પ્રમાણે
સ્વધર્મ” કર્યો અને પરધર્મ' કયો તેને નિશ્ચય કરે. ઉપરની પ્રત્યેક વાતમાં થોડું ઘણું સત્ય રહેલું છે એમ આરંભમાં લાગે જ છે; પણ તેમાં દોષ પણ છે એ વાત . વિચાર કરતાં જણાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org