________________
નીતિશાસ્ત્રપ્રવેશ.
કૃત
થતું નથી. નીતિશાસ્ત્રે પોતાના વિષયની એવા પ્રકારે પતિપૂર્વક અને સાંગેાપાંગ રચના કરવી જોઈ એ જ; પણ રચના કર્યાં પછી તેમાં આદ્ય તત્ત્વ કર્યા, તેમને પરસ્પર સંબંધ નો!, ભિન્ન જાતાં તત્ત્વાની એકવાક્યતા શી રીતે કરવી, નીતિને પ્રીતિ સાથે અથવા માનવી આત્માનાં અન્ય અંગે સાથે કવે સબંધ છે, એ અંગેામાં અને અન્ય અંગામાં વિરાધ ઉદ્ભવે તે
'
વે નિર્ણય કરવા વગેરે બાબતાનું તેણે વિવેચન કરવું જોઇએ. આપણું મન અથવા ‘ કાન્શિયન્સ ’ અથવા સદવેિકબુદ્ધિ કે અંતઃકરણપ્રવૃત્તિ એ બાબતને આપેઆપ કે એકદમ નિકાલ આપી શકે છે માટે નીતિશાસ્ત્રની જરૂર નથી એમ કહેવાથી સતોષ થાય તેમ નથી. ઊંડા વિચાર કર્યા સિવાય મન જે કહું તે નીતિ, એમ કહેવાથી નીતિતત્ત્વ અવિચારી નહિ પણ વિચારથી શૂન્ય તે। જણાશે જ. અમુક સારું કે ખરાબ કેમ તે તે ‘એમ લાગે છે માટે '; એવી વિચારસરણીમાં એક પ્રકારની ક જબરજસ્તી અથવા જુલમ છે, નિદાન તેમાં એક પ્રકારનું લહેરીપણું અથવા સ્વચ્છંદીપણું જ છે એમ તે! કહેવું જ પડશે. મન કહે તે નીતિ, એ તત્ત્વ સમજી માણસને સંતોષ આપી શકતું નથી. હમણાં અમુક સારું લાગે છે; કાલે બીજું કંઈ સારું લાગે તેથી ચં તરત જ તે ખીજું સારું બની જાય છે? અને આજે અમુક એક સમાજરૂઢ વિષે વાત કરતાં મનને કંઈનું કંઈ થઈ જાય છે માટે તે ખરેખર જ અનીતિમય ઠરે છે શું, એવા પ્રશ્ન સમજીના મનમાં ઉત્પન્ન ન થાય એ સંભવિત જ નથી. નીતિમાં કંઈ પણ સમજુપણું, કંઈ પણ તત્ત્વ હાવું જોઈએ; તે કઈ મનને કેવળ ‘ લાગવા ’ પર આધાર રાખી ન શકે - નિદાન તેટલા જ પર આધાર રાખવે! ન
તે એ એવી ઇચ્છા થવી સ્વાભાવિક છે. ધર્મશાસ્ત્રમાં અમુક કહ્યુ કિંવા પ્રભુએ અમુક પત પર અમુકને અમુક નૈતિક આજ્ઞા (.Commandments) કહી માટે તે પૂજ્ય માનવી, એમાં પણ એક પ્રકારનું અસમાધાન છે. ધર્મ કે પ્રભુએ અમુક એક બાબત સ્તુત્ય કે નિંદ્ય કેમ હરાવી ? કાલે સવારે પાંચમા ખંડ આ ભૂમિતલ પર જડી આવ્યા અને ત્યાંના લેાકેાના ધર્મ શાસ્ત્રમાં અભિચારને પાતક મારેલું ન હાય, તે વ્યભિચાર તમારામાં
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org