SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર નીતિશાસ્ત્રપ્રવેશ कामिनी વગેરેશૂળ વાર વાર તેને ભેાકાયા કરે છે. આ જગતને જે કાઈ મધ્ય ચાલક છે, તેા તે દૃષ્ટિને ખૂખેંચતી એવી વાતાને વજન કેમ આપે છે તે તે સમજી શકતા નથી. તેને એવા યુક્તિવાદ સુઝે છે કે, એ સવ બાબતને ચાલુ રાખવામાં ઈશ્વરને કઈ પણ હેતુ હશે; પણ તે પૂર્ણ રીતે ઠીક લાગતા નથી. જગત જેવું ડેવું જોઈ એ તેવું છે એમ તેને લાગતું નથી. વેદાન્તી ભાષામાં કહીશું કે, તેનું દ્વૈત નષ્ટ થયેલું હાતું નથી, જગત સચ્ચિદાન દાત્મક એ વાતની તેને સારી પ્રતીતિ થતી નથી, સર્વત્ર આનંદ ભરેલે છે, સર્વાં ચિદાત્મક છે, સર્વ સત્સ્વરૂપ — નીતિદૃષ્ટિએ સારું છે, એમ તેને જણાતું નથી. ભૂકંપ, અગ્નિપ્રલય, સર્પદંશ, વ્યભિચાર, માત્સર્યાં, કામક્રેાધાદિ પ્રબળ રિપુ વગેરે ભાખત જગતમાં ન હોત તે! શું બગડત કે બગડયું હાત તે તેની ધ્યાનમાં સારી રીતે આવી શકતું નથી. કેટલીક સ્ત્રીએ સુંદર હેાય છે, પણ તે પાપાચરણ કરતી હેાય છે તેથી તે શ્વિરની અનુજ્ઞાથી જ થાય છે કે શું એવી તેને શકા થાય છે, કેટલીક સ્ત્રીઓનુ સૌ તથા સીલ કેટલાક પુરુષાના મનમાં અભિલાષ ઉત્પન્ન કરવાને કારણભૂત અને હૈં એ જોઈ શેકસપિયરને અતિ કૌતુક થયેલું છે. સત–શીલ આવે અસત અભિલાષ કેમ ઉત્પન્ન કરે છે? સૌંદય એવા મલિન વિચારને કેમ પ્રેરે છે? સાધુત્વ જ અસાધુ આચરણ કરવાને ક્રમ પ્રવૃત્ત કરે છે? શ્વરને જ્યારે સાધુતા પ્રિય છે તે તે લાખા માણસાને સાધુત્વ ટકાવવામાં મુશ્કેલી ઉર્જાસ્થત કરતી કઠેર પરિસ્થિતિમાં કેમ મૂકે છે? આવી આવી શકા ધાર્મિક શ્રદ્ધા કે બ્રહ્મજ્ઞાનના આધાર વગરના પણ નીતિતત્પર માણસ દબાવી દેવાના ગમે તેટલેા પ્રયત્ન કરે, તે પણ તે કદી કદી તેના મનમાં આવ્યા સિવાય રહે તેમ નથી. સૃષ્ટિ તરફ જીએ, ત્યાં તમાને શું જણાય છે ? દુગંધ, પરુ, વિષ્ટા વગેરે નિર્જીવ કાટીની બાબાને છેાડી દઈ સજીવ કાટી તરફ જ જોઈ એ છીએ તે જણાય છે કે, એકલપેટાપણું, મારામારી, રક્તપાત, ખૂન વગેરેની જ્યાં ત્યાં રેલછેલ થઈ રહેલી છે. મારું માલું નાના માલાને ગળે છે, તેનાથી મેટું તેને એહિયાં કરી જાય છે! નીના નીવહ્ય નીવનમ્ એ સૃષ્ટિના ન્યાય છે, અને માણસે પણ ઘણા અંશે તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy