________________
૩૧૨
નીતિશાસ્ત્ર પ્રવેશ જ સૃષ્ટિ એ કાર્ય કરે છે. આપણને ચપળ ઘેડાની જાતની જરૂર હોય છે તે ચપળ ઘેડા અને ઘડીને એકત્ર કરી ઘણી પિઢીઓ સુધી એ ક્રમ ચાલુ રાખી આપણો હેતુ સાધ્ય કરી લઈએ છીએ સુષ્ટિ પણ એવું જ કરે છે, સૃષ્ટિ
જીવનાર્થ કલહનું બીજ વાવીને સ્વસ્થ રહે છે; પણ એ જાદુથી તે પિતાનું પ્રિય સાધી લે છે. કારણ જીવનાર્થ કલહ શરૂ થતાની સાથે જે પાણીમાં જીવનાનુકૂલ ગુણ હોય છે તે કે છે અને બાકીનાં ભરે છે. અર્થાત ભાવી ઉત્પત્તિ આવાં “ઉભૂત અથવા ચૂંટાયેલાં નરમાદાથી જ થાય છે. સૃષ્ટિને એથી પણ વધુ વિકાસની જરૂર હોય છે તે એ ચૂંટાયેલા પ્રાણીમાં સુધાં જીવનાથંકલહ શરૂ કરે છે. તરત જ નિર્બળ પ્રાણી પાછાં પડે છે, મરે છે અને ચૂંટાયેલાં જીવનસમર્થ પ્રાણી જ પ્રજા વૃદ્ધિ કરી શકે છે. આ ચાળણીમાં જે ટકે છે તેને પુનઃ એવી જ રીતે ચાળવામાં આવે છે. આવી રીતે જીવનસમર્થ લોકોની ચૂંટણી સૃષ્ટિ હમેશ કરતી હોવાથી જેના અવયવ વિશેષ સુસંગત હોય છે અને પરિસ્થિતિ સામે ટકવાને જે વિશેષ સમર્થ હોય છે તે અંતે ટકે છે. જીવનસમર્થ પ્રાણી ચૂંટી કાઢવાની સૃષ્ટિની આ ક્રિયાને અંગ્રેજીમાં Natural selection કહે છે અને આપણે નૈસર્ગિક પસંદગી કિંવા સંગ્રહ અથવા ઉદ્ધાર કહીએ છીએ
હવે અવયવની સુસંગતિને કિવા એકીકરણને અર્થ છે છે તે જોઈશું. ધારે છે. મનુષ્યસમાજ એ એક વિરાટ સ્વરૂપ શરીર છે. વળી સમજો કે, એના અવયવ એટલે સુથાર, લુહાર, બ્રાહ્મણ, એની વગેરે જાતિ. સ્વાભાવિક ગુણધર્મના ભેદથી એ જાતિભેદ નિર્માણ થયા છે. આ જાતિમાં જે સુસંગતિ નહિ હોય તે સમાજને વિખ્ખલિત સવરૂપે પ્રાપ્ત થશે અને તે મરી જશે. શરીરના અવયવ કેવળ ભિન્ન થવાથી તે શરીરના વિકાસને ફાયદો થતો નથી. ભિન્ન તો થવા જ જોઈએ; પણ ભિન્નતાની સાથે એકબીજાને પિષક પણ બનવું પડે છે. આવા અન્યાશ્રયી અને અન્યોન્યપષક અવયવ સંખ્યામાં જેટલા વિશેષ અને જેટલા વિશેષ ભિન્ન તેટલી તે સજીવ શરીરની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org