SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ધનિષ્ઠા અને નીતિનિષ્ઠા ૩૯ ઇચ્છા નથી એવા પ્રકાર હાવાનેા સભવ હોય છે. કેટલાકને ચારી, વ્યભિચાર વગેરે વાત ખરેખર ગદ્ય લાગે છે, પણ તે અજ્ઞાની હાય છે અને એ પાપ કરવામાં જે ધા` તથા ધૃતાતી જરૂર હાય છે તે તેમનામાં નથી હોતાં. આવાઓની નીતિમત્તા સ્થિર છે કે સંશયાતીત છે તે સમજી શકાતું નથી. કેમકે સામર્થ્ય અને સંધિ પ્રાપ્ત થતાં તેમની સદિચ્છા ઘણી વાર ડગમગી જવા માંડે છે. તેમજ કેટલાક પૂર્ણ પાપી નથી હાતા અને હંમેશ પૂ` પુણ્યમાગે જનારા પણ નથી હાતા. કામક્રાપ્તિદ ષહિરપુથી તે કદી ઓતપ્રેાત બની જાય છે અને કદી કેવળ શાંત જણાય છે. તુરંગના ભયથી ચેરી નહિ કરનાર તામસ કાટીના નીતિમાન છે, ત્યારે રાજદડની ભીતિ નહિ હાવા છતાં કદી કદી ચોરીના માહ અટકાવી રાખનારા રાજમ કાટીના છે. એમના દોષ એટલે જ છે કે, તે કેટલીક વખત પોતાના માહુ અટકાવી શકતા નથી. રાજસ ક્રેાટીના કેટલાક માણસાને સમાજસેવા, દેશસેવા વગેરે અંતઃકરણપૂર્ણાંક ગમે છે, પણ તે માન અકરામની ઇચ્છા રાખે છે. તેમની દેશભક્તિ કે સ્વાત્યાગને સાત્ત્વિક કહી શકાશે નહિ. રાજસ નીતિમત્તાના આવા અનેક પ્રકાર કહી શકાય તેમ છે. નીતિમાન માણસાના ઉક્ત એ વ સાથે આપણા પ્રશ્નને વિશેષ સંબંધ નથી. કારણ, તામસ અને રાજસ ધનિષ્ઠા અને તામસ અને રાજસ નીતિનિષ્ઠા વચ્ચેના ભેદ જોવા જરૂરી નથી. ત્રીજા પ્રકારના નીતિનિષ્ઠ માણસમાં પાપ કરવાનું સામર્થ્ય હાય છે; તે તુરંગ કે લાકનિંદાથી ડરતા નથી; પરંતુ તેને પાપનું સ્વરૂપ એટલું અમોંગલ, નિંદ્ય અને વિચિત્ર લાગે છે કે તે તેનાથી ચાર ડગલાં દૂર જ રહેવાને ઇચ્છે છે. તેનું વન સરળ હાય છે, મન ઉદાર હૈાય છે, લેાકાને ઉપયાગી થઈ પડવાની તક મળતાં જ તેને સાત્ત્વિક આનંદ થાય છે, પરનિંદા સાંભળીને તેને વિશેષ સુખ થતું નથી, પર–અપકાર કરવાની તેને કદી ઇચ્છા થતી નથી, સ્વાત્યાગ કરી સમાજ વગેરેની સેવા કરવાને તે ઉત્સુક હોય છે; પરંતુ તેમાં ભય, સ્વા, કીર્તિલાલસા વગેરેને કઈ યે અંશ નથી હોતા. આવા નીતિમાન માણસા ઘણા જ ઘેાડા હાય છે. ભતૃ હિરએ એક ક્ષેાકમાં પૂછ્યું છે કે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy