________________
આત્મવાત શ્ય
૧૧૫
પ્રયત્ન થઈ શકવાનું સવિત હેતું નથી. દૈવવાદને એટલે જ આગ્રહ છે કે, ભાસ્કરાચાયે` ગમે તેટલા પ્રયત્ન કર્યો, પણ તે દેવસ્ખલના પ્રમાણમાં લૂલા હતા. એને અ` એ થાય છે કે, મનુષ્યને પ્રવૃત્તિસ્વાતંત્ર્ય છે; તે વિપિશષ્ટ દિશાએ પ્રયત્ન કરી શકે છે: પરંતુ પ્રયત્નનાં હલેસાં ગમે તેટલાં મારવામાં આવે છે તેાપણુ દેવબલના પૂરમાં તેનું કંઈ જ ચાલતું નથી.
૪. હવે આપણે ઈશ્વરનું સત્તત્વ તથા સશક્તિમત્ત્વ, અને આત્મસ્વાત’ત્ર્યની એકવ!યતા સંભવિત છે કે નહિ તેના વિચાર કરીશું. પાપપુણ્યની જવાબદારી માણસ પર ન હોતાં ઈશ્વર પર છે એવું પ્રાંતપાદન કરનારાનું એવું કહેવુ છે કે, ધર જ્યારે સર્વશક્તિમાન છે, ત્યારે આપણને સ્વતંત્રતા ક્યાંથી મળે? હું હવે શું કરવાતા છું તે જ્યારે ઈશ્વર પ્રથમથી ાણુતા હોય છે, અને અરેખર તેમજ બનવાનું છે, ત્યારે હું કયે માર્ગે જવાને પ્રથમથી નિયત હોવાથી તેમાં હું કઈ પરિવર્તન કરી રાકવાને નથી. ઈશ્વરનું સત્તવ જ્યારે ખરું છે, ત્યારે હું શું કરવાને તે પ્રથમથી તે હણે છે. અર્થાત્ તે કરી ચૂકેલું છે. મારું ક અને મારા વિચાર પણ નિયત છે, ત્યારે મારું સ્વાતંત્ર્ય ક્યાં શું ? પ્રભુનું સત્તવ અને મારું સ્વાતંત્ર્ય આર્વી રીતે પરસ્પર વિરુદ્ધ જણાય છે.
તે
વિચારસરણીમાં ત્રણે દોષ છે. હું શું કરવાને હું તે પ્રભુની જાણમાં છે તેથી ઈશ્વર જ કૃત્ય કરે છે એમ કેમ કહી રાકાય ? મારે શું કરવું તે શું ન કરવું તે મારી સત્તાની વાત છે. તેમાં કાર્ય પણ મારા પર ોરજુલમ કરી રાકતું નથી. હું આળસ કરું છું, ત્યારે શું ઈશ્વરનું સર્વાંનપણું આવીને મને પેાતાના હાથ વતે દાવી સુવાડી રાખે છે ? અથવા હું જ્યારે અપશબ્દ એકલું છું ત્યારે શું ઈશ્વરનું ભવિષ્યજ્ઞાન ફેશનાગ્રાકની માક મને મેલાવે છે ? નહ, એ સં હું જ કરું છું. આળસુ થવું કે ન થવું, અપશબ્દ મેલવા કે ન ખેલવા એ મારા સ્વાધીનની વાત છે. હું ક.. યંત્ર નથી; મારામાં પ્રાણ છે, બુદ્ધિ છે, ભાગપ્રવૃત્તિ છે, વિચાર છે; હું એકાદ વખત ભાગેચ્છાની વાત સાંભળીને મવચારને બાજુએ મૂકી દઉં છું, એકાદ વખત તેનું સાંભળીને શ્રેયસ્કર મા
સદસ ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org