________________
કાર્યાકાય હેરાવવાની કસેટી
૧૫૩
ત્ર
છે, કઈ વખત જો શાસ્ત્ર પરથી સ્પષ્ટ મેધ થતે નહાય તા હાઈ હાન, વિદ્વાન અને સદાચારસ ́પન્ન માધ્યુસ પાસે જ શકાનું નિરસન કરી લેવું, એ જે શક્ય ન હૈાય તે નજીકમાં જે મારા સારા માણુ હાય તે કેવું વર્તન રાખે છે તે બ્લેક તે આપણા આચાર ડરાવવા. તૈત્તિરીયે પનિષદમાં શિષ્યાને ગૃહસ્થાસમમાં પ્રવેશ કરતા પહેલાં, જ્ઞાનધન આચાર્યે જે ઉપદેશ કર્યા છે તેમાં સત્યાસ પ્રતવ્યમ્ । ધાન્ન પ્રતિવ્યમ્ । જીરાત્ર પ્રાંરાજ્યમ્ । માતૃવેવો મંત્ર પિતૃદેવોમવ! તિથિàવો મવા એમ કહી આચાય કહે છે કે, થ ચત્ તે વિવિલ્લિા ધૃવિનિકિસ્સા વા ચાત્ ( એટલે તને જે કાઈ કર્મો વિષે કિવા વૃત્ત વિષે (વનક્રમ વિષે) મ વખત મય ઉત્પન્ન થાય તે શું કરીશ, તે) ब्राह्मणाः संमर्शिनः युक्ताः अलूक्षा: धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् તથા તંત્ર વતથાઃ || (તારાં પડાશી જે વિચારી, ધાર્મિક વૃત્તિના, અનુદાર, બુદ્ધિમાન ન આપનારા ( અરુક્ષા ) સ્વકતવ્યમાં વિશેય દક્ષ ( યુક્ત ) એવા હાય, તે જેમ વતા હાય તેમ તું પણ વજે . આ ઉપદેશ વ્યવહારદષ્ટિએ સ્મૃતિ શાણપણના છે; પણ્ તેમાં પૂર્ણ રીતે શકાનિરસનનું સામર્થ્ય નથી. સામાન્ય માણસનું મન તેગુણ કિવા તમે ગુણથી વિકૃત બને છે, તેમ શાસ્ત્ર દિવા આસવાયનું બનતું નથી; તેના ન્યાય નિષ્ઠુર હૈ!ય છે, એ ખરું છે; પણ શાસ્ત્રવચનમાંયે ઠુમેશાં એકવાક્યતા ક્યાં હોય છે ? શ્રુતિવિંમિન્ના મૃતય મિન્ના નૈદ્યો મુનિશ્ર્ચય વન: પ્રમાળું —— - એવી પ્રત્યેક ધર્મોની સ્થિતિ છે, અને ખીજાં એ છે કે, શાસ્ત્રને શાસન કરવાના અધિકાર કે તેનું આદરણીયત્વ સ્વતઃસિદ્ધ છે એમ પણ નથી. શાસ્ત્ર નામ આવ્યું કે તેને આદરણીય સમજવું એ એપ કરાવવામાં આવે, તે હિંદુએ બાયબલ કે કુરાનની આજ્ઞા કમ ઉઠાવવી નહિ એ પ્રશ્નના ઉત્તર આપી શકાશે નહ વી રીતે અમુક શાસ્ત્ર મારું અને અમુક ખરાબ, એ ભાષા જ નિરક થઈ પડશે, પરંતુ વ્યવહારુ માં એવું અનુભવાય છે કે, અમારા શાસ્ત્રમાં અમુક ઉત્તમ તત્ત્વ છે. માટે અમારું શાસ્ત્ર મારું અને તમારામાં અમુક તત્ત્વા ખરાબ છે માટે તમારું શાસ્ત્ર. ખરાબ, એમ આપણે કહીએ છીએ. એના અથ એવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org