________________
અબુદ્દિપુર:સર અને બુદ્દિપુર:સર કમ
માનવાને • હરકત નથી. ( બીજા ફરક પ્રકરણના દર્શાવ્યા છે)
માણસની અનુદ્ધિપુરઃસર પ્રવૃત્તિ એંછી નથી, પુષ્કળ છે. નાક પર માંખ એસતાની સાથે આપણા હાથ તેને ઉડાડી મૂકે છે. તેને ઉડાડવાને વિચાર કેટલીક વાર મનમાં પ્રથમ ઉદ્ભવે છે.
Jain Education International
૯૭
પણ કેટલીક વાર એ વિચાર મનમાં ઉદ્ભવતા પહેલાં આપોઆપ આંખ તરા ઈંટ, પથ્થર કે દડા આવે
તેનું કારણ તે આંખને
આ સહજવાગશે અને
એ કામ થઈ જાય છે. છે, તે એકદમ આંખ મીચાઈ જાય છે; સ્કૃતિ છે. તે વખતે, ઈંટ આવે છે, આંખ ફૂટી જશે, એ વિચાર કરવાને અવકાશ નથી હાતા; પણ પ્રભુએ આપણું શરીર એવું બનાવ્યું છે કે, આપણે જીવનરક્ષણાથે એવાં ઉપયેાગી કામ આપે!આપ અને અબુદ્ધિપુરઃસર કયે જઈ એ છીએ. નાનું બાળક માતાના સ્તન દ્વારા પાન કરે છે, તે ય, અબુદ્ધિપૂર્વ સ્ફૂર્તિથી જ. બાળકને ઊંચે ફેંકતાં — ઉછાળતાં તે રહે છે, તેનું કારણુ એ જ છે. પશુપક્ષીમાં એવી ધણી બાબતે અબુદ્ધિપુરઃસર અને સહજસ્ફૂર્તિથી બનેલી હોય છે. મરઘી ઈંડાં પર બેસે છે તે તેને ગરમી આપવાના હેતુથી નહિ, પણ તેને તેના પર પ્રેસવાની અનિવાય` પ્રેરણા થાય છે તેથી. મરઘીના મનમાં કાઈ પ્રવેશ કરી શકતું નથી; પણ એ એક અનુમાન છે. વીંછી ડડંખ મારે છે, તે ‘મારા ડંખમાં વિષ છે, એ વિષ માણસના શરીરમાં જશે એટલે તેને દુઃખ થશે, તેથી તે મને પકડશે નહિ ' એવા પ્રકારના વિચારથી પ્રેરાઈને મારતા નથી; પણ માણસના હાથ કે પગના સ્પર્શ થતાની સાથે જ ડંખ મારવાની તેને પ્રેરણા ઉત્પન્ન થાય છે અને તેથી જ તે મારે છે. એ શરીરધમ છે; તેમાં વિચારનું અંગ નથી હતું.
(ઈ) આવી રીતે અથવા આવા પ્રકારની સહજસ્ફૂર્તિથી થતી પ્રતિક્રિયામાંની કેટલીક (૧) જીવનરક્ષણુ કિવા પાષણને આવશ્યક હોય છે. દાખલા તરીકે સાપ કે વાધ દૃષ્ટિએ પડતાં નાસી જવાની ઇચ્છા થવી, કેરી નજરે પડતાં તે ખાવાની પ્રવૃત્તિ થવી, દુર્ગંધ આવતાં ત્યાંથી ખસી જવાની મરજી થવી વગેરે. (૨) કેટલીક પ્રજોત્પત્તિ ને તેના પોષણને અને તેના પ્રત્યેક પ્રકારના
For Personal & Private Use Only
આરંભમાં
www.jainelibrary.org