SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ કે એ અધિક વિદ્વત્તા પરિસ્થિતિની અધિક અનુકૂવાતથી ઉત્પન્ન થયેલી છે; મગજની અધિક શકિતથી નહિ. બ્રાહ્મણનું મગજ પૂર્વ સંસ્કારથી અધિક સતેજ બન્યું હશે. તે માટે વિશેષ વાંધો નથી, પણ મુદ્દો એ છે કે એ વાત અસિદ્ધ છે. કેટલાક કબૂલ કરે છે કે બ્રાહ્મણના મગજની સ્વાભાવિક ચ ચળતા વિશેષ હોય છે, પણ તેઓ વિકાસવાદની સહાવથી તેનું કારણ આ પ્રમાણે જણાવે છે: -- બ્રાહ્મણનું જીવન જ એવું છે કે, તેમનામાંના બુદ્ધિશાળી માણસોનું જ જીવનકલહમાં સારી રીતે ચાલી શકે; અન્યને જીવનકલહ અતિ કઠિન હોય છે. બ્રાહ્મણની શરીરસંપત્તિ સારી નથી હોતી તે ચાલે છે. માત્ર તે બુદ્ધિશાળી હોવું જોઈએ. પરિસ્થિતિ રમાવી લેવાથી જે બ્રાહ્મણોનું બીજા સ્વભાવતઃ જ અધિક બુદ્ધિમત્તા ઉત્પન્ન કરનાર હતું તેઓ જગતના જીવનકલહમાં ટકી રહ્યા. શદ્રોની પરિસ્થિતિ એથી તદ્દન ઊલટી છે. તેમને શારીરિક શ્રમ કરવાનું હોય છે, મગજનું કામ વિશેષ કરવાનું નથી હોતું. જીવનલહમાં તે જ શુદ્ધ ટકી શકે કે જેનામાં અધિક શ્રમ કરવાની શક્તિ હોય છે. અધિક બુદ્ધિશાળી શુદ્ર પોતાના જ્ઞાતિબંધુઓના પ્રમાણમાં જીવનકલહમાં પાછો પડશે; કેમકે તેની બુદ્ધિને સ્થાન નથી હોતું. અર્થાત્ શોમાં જેમની બુદ્ધિ એ છી અને શરીરબલ વિશેષ હશે તેમને જીવનભાર સરળ પણે ચાલશે અને તેમની જ સંતતિ અધિક ટકી શકશે. બ્રાહ્મણમાં એવી ઊલટો પ્રકાર બને છે. શરીરબળવાળો બ્રાહ્મણ બુદ્ધિશાળી પણ નિર્બળ બ્રાહ્મણથી પાછળ રહે છે, તેના પર અનેક સંકટ આવે છે અને તેની સંતતિ જલદી નાશ પામે છે. આ રીતે સાષ્ટિએ અથવા પરિસ્થિતિએ બ્રાહ્મણમાં અધિક બુદ્ધિશાળીની પસંદગી કરી અને શુદ્રોમાંથી અધિક બુદ્ધિશાળીને કાંકરાની માફક વીણી કાઢી બહાર નાખી દીધા. આથી જ બ્રાહ્મણ સ્વભાવધ અંધક બુદ્ધિશાળી અને શુદ્ર કમી બુદ્ધિવાન બન્યા છે. આ કેરી લેખકના ઘરની નથી પણ કાઠિયાવાડના એક આધિભૌતિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy