________________
२१४
નીતિશાસ્ત્રપ્રવેશ
પેાતાના મનમાં સ્થાન પામેલા નીતિનિયમ ખરા છે કે ખાટા એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે અને એ વિષયના વિચારના આરભ થાય છે. આપણે પુસ્તકમાં સાચુ ખેલવાના ઉપદેશ વાંચીએ છીએ; પણ વ્યવહાર, તિહાસ, પુરાણ વગેરે પરથી એવું અનુમાન નીકળે કે કેટલીક વખત ખેાટુ' ખેલવાની આવશ્યકતા હોય છે. આપણે સદસદ્ધિબેક વિધવાવિવાહ, માંસભક્ષણ વગેરે નહિ કરવા કહે છે, પણ અન્ય દેશમાં એ કા પાપાત્મક ગણાતું નથી, એવા પ્રકારના વિચાર યુવક કે યુવતીના મનમાં ઉત્પન્ન થાય છે એટલે પહેલાંની નૈતિક નિયમ વિષયક ખાતરી કિંચિત્ ડગમગે છે, મન ગૂંચવણમાં પડે છે અને પૂર્વની બહિર્મુખ વૃત્તિ દૂર થઈ અંતર્મુખ બને છે, પછી વિચાર થતાં થતાં જેવું શિક્ષણ, જેવી સેાબત, જેવા ગુરુ, જેવી પરિસ્થિતિ, જેવા અનુભવ, જેવી સ્વાભાવિક વૃત્તિ તેવા અભિપ્રાય નિશ્ચિંત થાય છે અને તે પ્રમાણે તે વતે છે ફૂંકવા વવાના પ્રયત્ન કરે છે.
ઉપરના વિવેચન પરથી સમજાશે કે, સદવિકાત્મક આજના વિકાસના ક્રમ નીચે જણાવ્યા પ્રમાણે છે,
(૧) અહંભાવની પૂર્વે એ બીજ મનેભૂમિકામાં અંધુક અને અસ્પષ્ટ રીતે વિકાસ પામતું હોય છે એ અવસ્થા. એ અવસ્થાને ‘ ખીજાવસ્થા ' કહી શકાશે.
(૨) અહંભાવ સુસ્પષ્ટ માસને પસંદ નથી ' એ જ્ઞાન
થયા પછી ‘ અમુક વાત વડીલ કેટલાક અંશે સ્પષ્ટ થાય છે અને
"
અમુક વાત કરીશ ર્નાહ, કરીશ તે માર પડશે' વગેરે સમજાવ! લાગે છે.
(
*
સાંગાપાંગ એટલેા જ
આ વિધાનના અથ એવા નથી કે પ્રત્યેક માણસ નીતિશાસ્ત્રવેત્તા હોય છે વિા પ્રત્યેક નૈતિક પ્રશ્નને તેણે પેાતાના મન સાથે વિચાર કરી સ્પષ્ટ નિર્ણય કરૈયા હાય છે. એને અથ સમજવાના છે કે, પ્રૌઢ માણસને ઘણુંખરું કોઈપણ એક વખતે અંતમુ ખ બની પોતાને મત નિશ્ચિત કરવાને પ્રયત્ન કરવા પડે છે. કેટલાક સાંગેાપાંગ વિચાર કરી કૃતબુદ્ધિ બને છે, કેટલાક અજ્ઞેયવાદી હાય છે, કેટલાક આજે આ ખરું અને કાલે તે ખરું એમ માનનાર વિસંગતાત્મા હાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org