________________
૪૩
પિતાને સ્વયંવર સીતાના કે એવા જ બીજ સ્વયંવર કરતાં દુર્ઘટ છે. કારણ શિવનું ધનુષ્ય નમાવવાના કે એવા જ બીજા બાહુબળના પરાક્રમથી આત્મા વરતે નથી. મનને નમાવવું તે શિવધનુષ્યને નમાવવા કરતાં કઠિન હોવું જોઈએ એમ લાગે છે. આ કામ વૈરાગ્ય પછી – ખરા વૈરાગ્ય પછી અને સતત અભ્યાસથી સાધ્ય થાય છે. એ ઉપાયથી મનને નમાવી શકાય છે એટલે સ્વયંવર માટે ઉમેદવારી કરવાની પાત્રતા આવે છે અને પછી શ્રવણ – મનન – નિદિધ્યાસનનાં પગથિયાં કહ્યાં છે. એ ઓળંગી ગયા પછી આત્માના મહેલમાં પ્રવેશ થાય છે અને ત્યાં દોદષ્ટ થાય છે એટલે સ્વયંવરને અવકાશ રહેતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org