________________
નીતિશાસ્ત્રપ્રવેશ
આજ પ્રમાણે સૌજન્યના સ્વરૂપનું વર્ણન કરવામાં સૌજન્ય બ્દઃ પુનરુક્ત થયા છે, પણ એ દોષ અપરિહાય અને ક્ષમ્ય છે. જેને આત્મા પૂર્ણ વિકાસ પામ્યા છે, જેણે પેાતાના હૃદયનું રાજભુવન ઇંદ્રિયાને ત્યાં ગીરા મૂકેલુ` નથી કિવા તેમાંના કેટલાક મલા કામલાલસાદિને ભાડે આપ્યા નથી તેને જ તે રાજજીવનમાં શું શું છે તેનું યથા અને પરિપૂર્ણ જ્ઞાન થશે. હૃદયના હૃદયમાં રહેલા ઊંડા હૃદયમાં જેને પ્રવેશ થઈ શકે છે તે જ તેની માહિતી આપી શકે છે. દેવડી પર કે હુ તે પરસાળમાં કરનાર શું કહી શકે ? સૌજન્યપ્રાસાદની બહાર ભમનારી અને કાટમાંથી અતમૃદ્ધ તરફ દષ્ટિ કરનારા કિવા ક્ષવાર ઊભા રહેનાર તેનું વર્ણન કરવા લાગે તે! તે કેટલીક આરડીએની વિગતવાર હકીકત કહી, ‘ બીજી પણ કેટલી અમૂલ્ય વસ્તુએ તેમાં ભરેલી છે' એટલું કહીને સ્વસ્થ રહેશે, જે આત્મિક એરડીઆની કૂંચીએ. આપણી પાસે નથી હૈ!તી તેમાં સામાન ઉચ્ચ પ્રકારના છે એટલુ અનુમાન અન્ય હકીકત પરથી આપણે કરી શકીએ પણ ઉચ્ચત્વનું યથાર્થ અને વિસ્તૃત વન ન કરી શકીએ. સૌજન્ય એટલે આત્મિક ઉચ્ચત એમ કહીએ પણ સૌજન્યના લક્ષણમાં ‘ઉચ્ચ’ શબ્દ વાપરવે! એ યોગ્ય નથી. એકદરે આત્મપ્રાસાદનું સંપૂર્ણ રીતે સ્વામીત્વ મળ્યા વિના તેમાં રહેલા અંત હની વસ્તુઓનું વિસ્તૃત વર્ણીન કાણ કરી શકે ?
૧૩૪
આત્મવેત્તા પુરુષની કા અકાર્ય કરાવવાની કસે ટી.
ખરી રીતે જે આત્માના પૂર્ણ સ્વામી બનેલા છે તેને આત્મપ્રાસાદમાં કઈ કઈ વસ્તુ છે, તેમાંની કઈ અધિક કીમતી છે, કઈ નજીવી છે વગેરે બાબતનું જ્ઞ!ન અન્ય દ્વારા મેળવવાને કારણ હતું નથી. કાઈ પણ વસ્તુ નજરે પડતાની સાથે તેની કિ ંમત શી છે, તે કાં રાખવા માટે અને કયા કામ સારુ લેવામાં આવી છે તે તરત જ તેના ધ્યાનમાં આવે છે. આત્મપ્રાસાદના એકાદ ખૂણામાં અકસ્માત આગ ભભૂકે છે તે એવા સંકટના પ્રસંગે અગ્નિનારાયશુને કયા ક્ષુદ્ર સ્વાની આહુતિ આપવી, કયા ઉચ્ચતમ સ્વા નાશ ન થવા દેવા પ્રયત્ન કરવા વગેરે ખાખત વિચાર કરવાની તકલીફ્ લીધા વગર તે જાણી શકે છે. માલિકને એ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org