________________
२५
મરાઠી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે તે માટે તેમને અભિનંદન આપું છું.
રા. જેશીના કામની કદર કરવી એ મરાઠી વાચકનું કામ છે. રા. જોશીએ પિતાનું કર્તવ્ય ઉત્તમ રીતે બનાવ્યું છે. તેટલી જ ઉત્તમ રીતે વાચક વર્ગ પોતાનું કર્તવ્ય કર્મ બજાવે એવી ઈચ્છા પ્રદર્શિત કરી ઉતાવળથી લખેલી પ્રસ્તાવના પૂર્ણ કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org