________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૯
કાલને અને હાવાં
–
વાદે સારી રીતે આપી છે.
સમાન છે. વગેરે વગેરે તત્ત્વાનું એ વાદે સાધાર પ્રતિપાદન કરવાથી સમાજ અને વ્યક્તિ વચ્ચે બુદ્ધિની દષ્ટિએ કંઇ પણ અંશે ત આછું થયું છે; નિદાન થવા જેવું છે. બીજો ફાયદો એ છે કે, નીતિતત્ત્વ તે તે સમાજને અથવા અનુરૂપ હોય છે કાલસ્થલપરત્વે તે ભિન્ન હોય છે જોઈ એ એ બાબતની સમજ ધે સદસવેકબુદ્ધેિ ઈશ્વરે આપેલી છે એમ કહીએ તે એવું અનુમાન નીકળે છે કે, એક દેશના માણસને જે અનીતિમય લાગે તે બીજાને પણ લાગવું તે એ, અને જે દેશના લેાક એ નીતિતત્ત્વ માન્ય કરતા ન હાય તે અનીતિમાન તથા નદ્ય હાવાની ભાવના સ્વાભાવિક રીતે થાય છે. પણ આફ્રિકાના બસો વર્ષ પરના જગલા માસના કૃત્યતી નાતક ચોગ્યતા તે દેશના અને તે કાલના ની તતત્ત્વના આધારે હરાવવો જોઈ એ. હાલના તત્ત્વના આધારે હરાવી યોગ્ય નથી. ન્યૂટનને કિંવા ભારકરાચાર્ય ને જતિષશાસ્ત્રીએ દૂરખીનતી સહાયથી શેાધેલા એકાદ તારાની ખબર નહિ હોય તે પરી તેમની બુદ્ધિમત્તા હાલના સામાન્ય ન્યાતિષશાસ્ત્રવેત્તાથી ઓછી દરતી નથી; તે જ પ્રમાણે પૂર્વના જીંગલી લાટાએ હાલના કેટલાક લગ્નનિયમ કે અન્ય નિયમ પાળ્યા ન હોય તે માટે તેમને આપણું! કરતાં ન તક દૃષ્ટિએ ઊતરતા માનવા એ ભૂલ છે. તે તે કાળે અને તે તે સ્થળે જે નીતિમત્તા પ્રચલિત હોય તે ધેારણે પ્રત્યેકની નીતિમત્તા આંકવી બ્લેક એ.
સ
એ જ રીતે અમુક એક રિવાજ આપણા દેશમાં પ્રચલિત હાવા ખાતર સારો અને અન્ય ખરાબ, કિંવા અત્યાર સુધી જે રૂટ પ્રચારમાં છે તે જ ઉત્તમ, તેમાં કદીયે ફેરફાર ન કરવા વગેરે પ્રકારના યુક્તિવાદને વિકાસવાદે ડુબાવી દીધા છે. નહિ તે!પણ ઘણા જ રીરિવાજ, નૈતિક કલ્પનાઓ વગેરે સમયની પરિસ્થિતિને અનુસરીને માનવજાતિમાં ઉત્પન્ન થાય છે. એ તત્ત્વ હવે ભૂલી જવાય તેમ નથી. સ્પેન્સરે અનેક દેશ અને અનેક તિના જે અનેક રીતરિવાજ તથા ધાર્મિક અને નૈતિક માન્યતા આલેખ્યાં છે તે વાંચવાથી પ્રત્યેકને લાગશે કે, પરપરાગત
તે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org