________________
૩૮૩
આત્માનું અમરત્વ એમ તે કહે પણ કેવળ તેના બેલવા પર કોઈ વિશ્વાસ રાખે નહિ. ઠીક, તે “હું હું જ છું ' એમ સિદ્ધ કરી બતાવવા પિતાના સનેહી સંબંધી વગેરેના નામ ઠામ કહે અને બીજી પુષ્કળ માહિતી આપે તે પણ શંકા લેનાર કહેવાનું કે, “જેના અંગમાં તે આવે છે તે માણસના મનને “અતીન્દ્રિય સંવેદના થી માહિતી કમ મળેલી નહિ હોય? મનના ગુણધર્મ વિલક્ષણ છે એમ કહેવાનું છેડા ભૂતનું અસ્તિત્વ શા માટે માને છે ?”
આને ખુલાસો છે. આક્ષેપક વધારેમાં વધારે એટલું જ કહે છે કે, “જેના અંગમાં તે આવે છે તેના મન સિવાયનું બીજા એક ગૂઢ મનનું – ભૂતનું – અસ્તિત્વ શા માટે માની લો છો?' અર્થાત ભૂતના અસ્તિત્વનું ગ્રાહ્યપણું સમજુ માણસ પાસે સ્વી કારાવવું હોય તો તે વિષે પુરા હરેક પ્રયત્ન ભૂતગણે બતાવો જોઈએ. સર એલિવર લજ વગેરે કહે છે કે, જે ભૂતનું અસ્તિત્વ ખરું જ છે. તે અને તેમને પોતાના અસ્તિત્વની અમને ખાતરી કરી આપવી હોય તે તે માટે તેમણે પુરા બતાવવાનો પ્રયત્નશીલ રહેવું જોઈએ !
મી માયર્સ એક માનસશાસ્ત્ર સંશોધક મંડળને પ્રમુખ હતો. તેના મરણ પછી પિતાને આયર્સ કહેવડાવનાર એક ભૂત તરફથી મિસિસ વેય, મિસિસ હેલેંડ વગેરે સ્ત્રીઓ દ્વારા કેટલાક લેખ લખાતા હતા. આવી બાબતોને શોખ ધરાવનારાઓને કેટલાક સંદેશને અર્થ સમજાતે ન હતો; પણ મિસ જોનસન નામની બાઈને એક દિવસે એક કલ્પના સુઝી અને કેટલાક સંદેશનો નિર્ણય થયો. એ કલ્પના એવી હતી કે, એક જ વાક્યના બે ભાગ કરી એક ભાગ એક સ્ત્રી દ્વારા અને બીજે બીજી સ્ત્રી દ્વારા મી. માયર્સના ભૂતે મોકલેલો હે જોઈએ. દાખલા તરીકે “સીવિક મને મળ્યા હતા ” એમાંના “સી જવી, મને ” એટલા શબ્દ એક દ્વારા અને “મળ્યા હતા એટલા શબ્દ અન્ય દ્વારા જણાવ્યા હતા. (ઉક્ત વાક્ય સહેલા દષ્ટાંત માટે કલ્પનાથી યોન્યું છે. ખરું નથી.)
બે ભાગ એકત્ર કરવાથી સાથે બને છે અને જુદા રાખવાથી બધશન્ય બને છે. એ રીતે સંદેશ આપવાનો હેતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org