________________
ધનિષ્ઠા અને નીતિનિષ્ઠા
૪
ક વ્યાતીત થાય છે તેથી તેને ક ંઇ કવ્ય રહેતું નથી એમ નથી; પણ કગ્યે જ તેને અત્યંત પ્રિય હોવાથી, પ્રિય વાત કરવામાં આપણને જેવે આનંદ થાય છે તેવા આનંદ તેને કર્તવ્ય કરવામાં થાય છે. સરોવરના હંસને જેમ પાણી બંધનરૂપ લાગતું નથી, તેમજ સ્થિતપ્રજ્ઞ વિચાર, સદાકાંક્ષા, સંસ્કૃતિ વગેરેથી ભરેલા માનસ સરેવાં તરતા હેાવાથી તેને કર્તવ્ય બંધનરૂપ લાગતું નથી. આ દૃષ્ટિએ તાં આપણે જેમને નૈતિકવૃત્તિ અને ધાર્મિક વૃત્તિ કહી છે, તેમને અનુક્રમે ક`વ્ય-બુધનાત્મક વૃત્તિ અને કર્તવ્યાતીત વૃત્તિ એવાં નામ આપવાને હરકત નથી.
‘- વ્યબંધન’ એ શબ્દના અર્થ—સ અ—સુવ્યક્ત કરવા માટે દા, માટીને નામના એક અંગ્રેજ નીતિશાસ્ત્રને ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા ઇચ્છનાર જે એક યુક્તિવાદના સ્વીકાર કર્યાં છે તેના અહીં ઉલ્લેખ કરવાને હરકત નથી. માટીના કહે છે કે, Duty અથવા નીતિંધને શબ્દના મૂળ તરફ જોઈશું તેા ત્યાં શ્વરનું અસ્તિત્વ સૂચિત થયેલું જણાશે. Duty એટલે શું, તે What is Due— જે દેવાને અથવા કરવાને આપણે બધાયા છીએ તે. Due કહ્યું એટલે એક તેા જેતે Due છે તે, અને ખીજે જેની પાસેથી Due છે. એ બે વ્યક્તિનું અસ્તિત્વ સ્વીકારી લેવું જ પડે. અંધન કહેતાં આંધનાર અને બહુ એ બે વ્યક્તિનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ધંટીની વાત કરતાં, એક નીચેનું પડ અને બીજું ઉપલું એવાં એ અંગનું અસ્તિત્વ ગૃહીત ગણવું પડે છે. તેવી
જ
આ વાત છે. માટીનાના જેવા જ આપણે! તાળીના દાખલેા છે. જેમ એક હાથે તાળી પડતી નથી તેમ જગતમાં એકલેા જ આત્મા છે એમ માની લઈ એ તે તેને Duty ની ભાવનાનેા પ થાય નહિ; કારણ પેાતાને પોતે કદી બંધનકારક થઈ શકશે ાં. આપણા જ ખભે જેમ આપણે ખેસી શકતા નથી તેમ જગતમાં પેાતાને પેાતે કદી પણ બંધનકારક થઈ શકે નહિ. કન્યની અથવા નીતિ ધનની આપણામાં ભાવના છે, માટે જ આપણા સિવાય અન્ય આત્માનું એટલે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ જ જાય છે, એમ માટીને કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org