________________
વાત ત્ર્ય
૧૩૫
C
,
બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે માટે તેનું જરીક વિસ્તારથી વિવેચન કરવું જોઈ શે આત્મા જો પથ્થર, માટી, વગેરે જડ પદાર્થોં જેવા હાત, તે! તેને જડ પદાર્થના કાર્યાંકારણભાવાદિ નિયમ લાગુ પડચા હૈાત; પણ જડ નથી માટે એ નિયમ જડ સૃષ્ટિમાં ગમે તેટલા ખરા હશે, પણ અધ્યાત્મમાં લાગુ થતા નથી એ તત્ત્વ ત્રણા માણસે વિસરી જાય છે. આત્માને ‘સ્વાત’ત્ર્ય’ આપવું હાય ! જડ સૃષ્ટિના સંવર નિયમ મેટા છે એમ કહેવાને તૈયાર થાએ! એવું જે ટલાક કારણ એ જ છે કે તેઓએ ઉપરતે ભેદ નથી. હા, આત્મા એવી કાઈ વસ્તુ છે; પણ તેનું અસ્તિત્વ એક વખત પદાર્થોના નિયમ લાગુ કરવા તે યુ
ત્રાગુ કરે છે, તેનું લક્ષમાં લીધેલેા
હતેા
સ્થૂલ શરીરને પણ અવસ્થામાં હાવા
નથી. જડ શાસ્ત્રમાં એક એવું! નિયમ છે કે, વસ્તુ જે અવસ્થામાં ડાય છે તે જ સ્થળે કિંવા તે જ અર્થાત્, ‘ પ્રતિરોધક કારણ નહિ હોય ! ', સ્વીકારી જ લેવાની છે; પણ એ નિયમ એ ચે!ગ્ય નથી. આત્મા સ્વેચ્છાથી પેાતાના નચાવી શકે છે. જે તે અશરીરી અથવા સૂક્ષ્મ છતાં પાતાની સ્ફૂર્તિ અને શક્તી અન્ય તરફ વારુ, આ યુક્તિવાદ છેડી દઈએ તેપણ ખ વાત ધ્યાનમાં લેવી કે આત્મા એ વસ્તુ મૂળમાં અહીં, ત્યાં' વગેરે દિગોદા લગાડવી મન મસ્તકમાં છે' એમ આપણે કહીએ છીએ પણ તે કેવળ લાક્ષણિક અથી જ વાસ્તવિક રીતે ‘ મન ' અમુક સ્થાને છે કે નથી એ ભાષા જ ગેરસમજની છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, જડ વસ્તુ માટે આપણે જે ભાષા વાપરીએ છીએ અને જે નિયમ લાગુ પાડીએ છીએ, તે અધ્યાત્મ બાબતમાં જેવાંને તેવાં વાપરવાં એ યુક્તિક નથી.
નહિ જઈ શકે કે ? એક એ તાત્ત્વિક
એવી છે કે, તેને
9
એ જ ભૂલ છે.
(
છે કે નહિ એ પ્રશ્ન જુદા સ્વીકાર્યા
પછી તેને Gr
દાખલા તરીકે,
સ્થળે કિંવા જે
અવરથામાં રહે છે:
અહી
Jain Education International
અધ્યાત્મ પર વિશ્વાસ કેમ રાખવે ' એ પ્રશ્ન સ્વતંત્ર છે તેથી તેને! ઊહાપોહ અન્યત્ર કરીશું. અહીં તો માત્ર સ્વાતંત્ર્યવાદ ગૃહીત ગણવાને નીતિશાસ્ત્ર માટે કેટલે સુધી આવશ્યકતા છે, એ
એ સોદા આત્માને લાગુ પાડવા
For Personal & Private Use Only
www.jainelibrary.org