________________
કાચુકા ઠરાવવાની કસેટી
૧૭૫
દર્શનથી થનારા તેનાથી સુખને
તે સારી પ્રદીપ્ત થયેલી નહિ હાય તેને જો તૃષ્ણાનું સ્વરૂપ પ્રાપ્ત થયું નહિ હાય તે! —ભાજનથી થનારું સુખ પણ સામાન્ય જ હશે, અને એ સામાન્ય સુખના પ્રમાણમાં આહાર પૂર્વે દુઃખ હાય છે જ. પર ંતુ આ કાટી અનુભવિરુદ્ધ છે. કારણ મિષ્ટાન્ન-મેાજનથી જે સુખ થાય છે તેના પ્રમાણમાં તે પૂર્વેનું દુ:ખ અત્યલ્પ હોય છે. ભેજનસમાર ભને સમય દસ વાગ્યાના હરાવ્યા હોય છે ત્યારે ભાજòચ્છા પ્રથમ દુઃખકારક ડ્રાય છે કે કેમ તે વિચારવા જેવું છે: ડી, દુ:ખ થાય છે એમ માની લઈએ પણ એ દુઃખ અને ભાજનકાળે થનારું સુખ બન્ને સમાન નથી હાતાં એટલું તે ખરું જ છે. સુખ એ દુ:ખના અભાવરૂપ નથી એમ કહેવાને બીજો એક આધાર છે. કાઈ વખત અપેક્ષા નથી હાતી છતાં જો એકાદ સુંદર વસ્તુ નજરે પડે છે તે તે પણ સુખ આપે છે એવે અનુભવ છે. રસ્તા પરથી જતાં આવતાં ઊછરતાં બાળકે કિવા સુંદર ઉદ્યાનેા નજરે પડે છે ત્યારે તેના સુખ પૂર્વે આકાંક્ષાનું દુ:ખ હતું જ નથી છતાં લાભ એછે! મળે છે એમ કઈ નથી હોતું. અનપેક્ષિત પણ એકાદ સ્નેહી મળી જાય છે ત્યારે અત્યાનંદ થાય છે પણ તે પહેલાં આપણે કંઈ વિરહમાં ઝૂરત! નથી હેતા. આ સંબંધમાં કેટલાક કહે છે કે, એવા પ્રસંગે પશુ આકાંક્ષાનું દુ:ખ હૈય છે જ; પણ તે સુપ્ત હાય છે! પરંતુ સુખદુઃખ ભાવનાત્મક છે; સ્વાનુભવ વિના તેનું અસ્તિત્વ જ નથી. દુઃખને સુપ્ત હાવાનું કહેવાતા કઈ અર્થ જ નથી; કારણ તે સુપ્ત હૈાય તે તે છે એમ કહેવાતા શે. આધાર છે? કોઈ વસ્તુ કાઈથી અદશ્ય હોય છે તાપણ તે છે એમ આપણે કહીએ છીએ; કારણુ અન્ય કાઈ પણ તેને જોઈ શકે છે; પરંતુ આપણે જેને દુઃખ થતું હાવાનું કહીએ છીએ તેને પેાતાને જો દુઃખને અનુભવ ન હોય તે તે દુઃખ ખીજાતે થાય છે એમ કહી શકાય કે? અને અન્યના દુ:ખનું પેટલું તેના પર શા સારુ લાદવું? ખરી વાત એ છે કે, પ્રકૃતિ સારી હાય છે તે એક પ્રકારનું તેજ જેમ શરીર પર વિલસે છે; તેમ જ સુખ ઉપભે ગરાક્તિ કિવા કત્વશક્તિના અકુંઠિત વ્યાપારને વળગેલું હોય છે. સારી પ્રકૃતિ એટલે અંગ પરનું તેજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org