________________
નીતિશાસ્ત્રપ્રવેશ
લાગશે તે તેનું દંભનું અથવા વિચાર છેડી
થાય છે.
પૂર્ણ-પરિણત ધર્મ માટે જ સમજવાનું છે, દાંભિક ધર્મો માટે નહિ, તેમજ અપતિ કે રાજસધ માટે પણ નહિ. રાજસ ધર્મ કોઈ વખત મેાહિત બનીને અતિ તરફ છૂપી રીતે નજર કરશે અને જો તેને એવા માહ વાર વાર થવા રાજસ સ્વરૂપ નષ્ટ થઈ તેને તામસ એટલે લુચ્ચાઈનું સ્વરૂપ પ્રાપ્ત થશે. તામસી માણસે દઈ એ તે। એમ કહેવાતે હરકત નથી કે, `નિષ્ઠા લેકેાના ધર્મની નીતિ સાથે લગ્નગ્રંથી અંધાયલી ડાય છે. એ અધો ગીતા ત્યાગ કરવાથી તેમના ધર્મનું ધર્માંત નષ્ટ થાય છે. રાજસ ધર્માંતે કદી કદી નીતિવિયેાગ રચે છે, પણ પૂર્ણ સાત્ત્વિક ધ નીતિને વિરહ ક્ષણ વાર્ પણ સહન કરી શકતા નથ. કારણ, તે તેના નામની નહિ પણ વસ્તુતઃ જ અધાંગના થયેલી હાય છે. તેના અભાવે સાત્ત્વિક ધર્મનું પોતાનું જ તિલક સામાન્ય માણસાની નીતિમત્તાની વાત જુદી છે. તેમનો નીતિમત્તા હમેશ ધાર્મિકતા સાથે ગ્રથિત હોય છે જ એવું કઈ હેતું નથી. કેટલાક નીતિમાન માણસ ધર્મપરાયણ હોતા નથી; તેથી તે અધમનિટ હોય છે એમ નથી હે!તું; પણ ધર્મ પ્રત્યે જેટલી શ્રદ્ધા હૈાવી જોઈ એ તેટલી તેમનામાં હોતી નથી. · પ્રભુ છે, તે આપણા હિત માટે હરહમેરા દક્ષ રહે છે, તે આપણે યાગક્ષેમ ચલાવવાને કદી ચૂમે નાહ, જગતમાં જે દુ:ખ, જે પાપ, જે અમગલ, જે દુધ, જે દુષ્ટતા, જે ક્ષુદ્રતા, નીચતા દેખાય છે તે ખાદ્ય અને અલ્પકાલીન છે, જગત વાસ્તવિક રીતે સત્ય સ્વરૂપ, આનંદમય, સુંદર, સર્વાંગ રપૂર્ણ છે, પ્રભુના દરખારમાં સાત્ત્વિકતાને જ માન છે અને આપણે સાત્ત્વિક વૃત્તિથી રહીશું છે! કદાચ આ લાકમાં નહિ પણ પરલોકમાં તેનું યોગ્ય ફળ મળશે જ; કાઈ પણ બાબતની ફિકર કરવાનું કારણ નથી, કેમકે વિાહર પરમેશ્વર સર્વે કર્ણ કરવાને સમર્થ છે અને ‘નહિ જ્યાળ થિપતિ તાત પતિ' તેમજ ‘ન મે મત્તઃ પ્રળતિ ’એવાં તેનાં વચના છે '...મુ! પ્રકારની દહ શ્રદ્ધા હાવી એ ધાર્મિકતાનું એક લક્ષણ છે. આવા પ્રકારની શ્રદ્ધા પ્રત્યેક નીતિશાળી માણસમાં વાસ કરે જ છે એવું કાંઈ હોતું નથી.
60
ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org