________________
દ
નીતિશાસ્ત્રપ્રવેશ
*
તેઓ કહે છે કે, અમે કંઈ મજૂર પર જોરજુલમ કરતા નથી. તેમને જો બીજી જગ્યાએ વિશેષ પગાર મળતે હેય તે ખુશીથી ત્યાં જાય; જ્યારે એથી એછા પગારે અમને માણસા મળતાં હૈય ત્યારે તેમને વિશેષ પગાર શા માટે આપીએ ? ’
આધુનિક અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જ વિચાર કરીએ તે આને કોઈ ઉત્તર અપાય નહ. અશાસ્ત્ર કહેશે કે, તમારે મળે તેટલ, પૈસા મેળવવા હોય તેા એ જ માર્ગ સ્વીકારે, પ્રેમ, ભૂતયા, દેવધર્મ, દેશાભિમાન કંઈ યે વિચારશે! નહિ.
જન્મ
પ્રમ,
પરંતુ ‘અથ એ એક જ કઈ પુરુષાર્થ નથી. પામીને કેવળ ધન જ મેળવવું એવું ક ંઈ શાસ્ત્ર નથી ! અર્થ, કામ, મેક્ષ એ ચાર પુરુષાર્થ માંને ‘ અર્થ ' એ એક પુરુષા છે. ‘ અર્થ ’મેળવવે! પણ તે ધર્મ, કામ અને મેાક્ષની આડે ન આવે તેવી રીતે મેળવવે! જો એ. પરરાષ્ટ્ર સાથે યુદ્ધ ચાલતું હેાય તેવા પ્રસંગે કાલસા, ધાન્ય અને દારૂગાળે શત્રુને પૂરા પાડીને ‘અ ’ મેળવવા એ યે!ગ્ય નથી. સ્વદેશને લાભ થતે. હાય તા પૈસાનું થેડુ ઘણું નુકસાન વેઠી લેવું જોઇ એ. એક વિશ્વાસુ નાકર પચીસ ત્રીસ વર્ષોંથી ઇમાનદારીથી ને!કરી કરતા આવ્યે હુંય, અને ખીજો કાઈ માણસ એ।છા પગારે રહેવા કબૂલ થાય, પણ તે જૂના નાકરને તેની વૃદ્ધાવસ્થામાં તજી દેવે ષ્ટ નથી. આવાં અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે. સતા એ જ કેવળ પુરુષાથ ન હેાવા જોઈ એ માન આપી પોતાની મર્યાદામાં રહેવું જો સમાજનું મંત્રીપદ આપવામાં આવે, તે એમ જ લાગે કે સમાજમાં રહેવા કરતાં અણ્યમાં વસવું સારું,
સાર એ છે કે ‘ અથ
અશાસ્ત્ર નીતિશાસ્ત્રને જોઈ એ. અશાસ્ત્રને
અર્થશાસ્ત્ર ધનાન્યલયધ્ધ ધનાયનયમ્ એ ગુરુમત્ર તમામન! કાનમાં ફૂંકશે; અને પ્રેમ, ભૂતયા, ઔદાર્યાદિ ભાવનાને તે પોતાના રાજમાંથી દેશવટે આપશે. નીતિ, ધર્મ કેવા દેશાભિમાનના માર્ગ અને અ`શાસ્ત્રના મા` કેવળ ભિન્ન છે. નીતિને રાજમાગ એ છે કે, એકબીજાએ પરસ્પર સહાય કરવી; પણ તે અ`શાસ્ત્રના વિષયમાં ઊતરતી પંક્તિના કરે છે. તેના સામ્રાજ્યમાં હરીફાઈ એ જ રાજમા છે. ત્યાં સહકાના પથ હોય છે, પણ તેને હજી સુધી
Jain Education International
2
-
For Personal & Private Use Only
>
www.jainelibrary.org