________________
- કાયકાર્ય કરાવવાની કટી ભિન્ન મનોવૃત્તિમાં આપણા હૃદયમાં કદી જ કલહ થયો નહોત તે સુઇ મનોવૃત્તિને નવાથી જે આનંદ થાય છે તે પ્રાપ્ત થયો હત કે? મનમાં ઉપસ્થિત કરવામાં આવતી ઈચ્છા માત્ર સફળ થઇ છે, અમુક તમુક બંને પ્રકારની લાલસા પ્રાપ્ત થવાનો સંભવ નથી વગેરે પ્રકારનાં વિકટ કાકડાં કદી છોડવાં પડયાં ન હોતા તે એકની મહકતાને આધીન ન થતાં અન્યની શ્રેયસ્કરતા સાથે સંલગ્ન થવાથી આપણને જે નિતિશય સાત્વિક આનંદ થાય છે તે પ્રાપ્ત થયે હોત કે? પ્રબલ ઈદ્રિ સાથે ઝઝૂમી તેને અનેક વેળા ચીન કરવાને અનુભવ થયેલ ન હોત તો ઇયિ કરતાં આમાં દસગણે પ્રબળ હેવાને દઢપ્રત્યય અને સાવક સ્વાભિમાન શક્ય હેત કે ?
| ગમે તેમ હો: એ તે સર્વને અનુભવની વાત છે કે, આત્માને કિંચિત વિલક્ષણ જણાતી શરીરની ઉપમા આપીએ તે, આત્મરૂપી શરીરનાં જ્ઞાનપ્રેમ, બંધુભગિની પ્રેમ, મિત્ર પ્રેમ, કાવ્ય પ્રેમ, સદાચારપ્રેમ વગેરે અંગે આપ આપસમાં અનેક વખત કલહ મચાવે છે અને તેમને એ કલહ મિટાવવાનું મુશ્કેલ -ને છે. એ કલહ કેવી રીતે શાંત કરે એ પ્રશ્ન હવે આપણે સમક્ષ રજૂ થાય છે.
આપણા અવયવોમાંને એક પણ અવયવ નિરુપયોગી નથી. હાથ, પગ, કાન, નાક અરે નખ, કેશ વગેરે સર્વ ઉપયોગી છે; પણ તે સર્વમાં પેટ અને મસ્તકને અધિક મહત્ત્વ છે. કોઈ કાઠિયાવાડી બહારવટિયે આપણને ગિરનારના જંગલમાં પકડી પાડી કહે કે મારી હાક આ પ્રદેશમાં બેસે તથા મને પ્રસિદ્ધિ મળે તે સારુ તમારો એકાદ અવયવ કાપી લઈ તમને છોડી દઈશ, તો આપણે તેને આજીજીપૂર્વક કહીશું કે, “ભાઈ અવયવ કાપ હેય તે હાથ, પગ, કાન, કે નાક કાપ, પણ માત્ર મસ્તક છેદીશ નહિ” આમાનું કયું અંગ આથી વિશેષ મહત્ત્વનું છે? કઈ પણ કહી શકશે કે સુખલાલસાને કદી પણ એ ઉચ્ચતમ સ્થાન આપી શકાશે નહિ. સુખલાલસાની વાત માત્ર ખરાબ છે એમ આપણને લાગતું નથી, આપણે આત્મા કહે છે કે, સાત્ત્વિક સુખ ભોગવવાને કોઈ પ્રકારની હરકત નથી. શરત માત્ર એટલી જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org