________________
કાર્યોના ઠરાવવાની કોટી
૧૯૧
પાલન કરે તેાયે તે ઉત્તમ જ રહું છે. અમુક એક નૈતિક નિયમ સાથે છે કે ખરાખ છે, એવા પ્રશ્ન થાય ત્યારે આપણે આપણા મનતે પૂછ્યું ક, એ યમને સર્વ આધીન થાય તે તે આપણી વિવેકબુદ્ધે (Reason) રુચશે કે? નિયમ સાર્વત્રિક થાય તે! પણ તે આપણી બુદ્ધિ (Reason) ને રુચે તે સારા. દાખલા તરીકે આપેલું વચન તેડવું કે નોંધ એવા પ્રશ્ન થાય ત્યારે આપણે આપણા મનને પૂછવું કે સમાસ આપેલાં વચન તાડે તે આપણી બુદ્ધિને ઠીક લાગશે કે ? નહિ, કારણ પ્રત્યેક માસ વચનભંગ કરવા માંડે તે વચન પર કાઈ પણ વિશ્વાસ
રાખે
•
,
વચન શબ્દમાં કઈ અથ જ વચનભંગ જેવી વસ્તુનું અસ્તિત્વ જ
નહિં, એટલું જ નિહ પણ રહે નહિ. આવી સ્થિતિમાં રહે નહિ. કારણ વચન ઉપર કાર્ય વિશ્વાસ 3Y તેમાં કંઈ અર્થ રહે, નહિ તેા વચનનું થાય અને વચનભંગ કરવાના પ્રસંગ જ
તે
રાખતું હુંય વચનત નષ્ટ
આવે
નહિ.
‘વચનભંગ ’કરવાને નિયમ સાર્વત્રિક થાય તા એવા
પ્રકારની આત્મવાતાત્મક આપત્તિ તે નિયમ પર આવે, માટે તે નિયમ ખરાબ. ચારી કરવ એ નિયમને માટે પણ એમ જ સમજવું. સર્વ માણસ જો ચારી કરવા લાગે તે સમાજમાં ય રહે નહિ,}ાઈ સ`પત્તિ મેળવે નહિ કે સ ંગ્રહે નહિ અને મળે નહિ એટલે ‘ચેારી કરવી ’ કુહાડી મારી આત્મનાશ કરનારા
ચારને ચારી કરવાની તક જ ના નિયમ પાતાના પગમાં જ અને, માટે એ નિયમ ખરાબ,
જે નિયમ સાવત્રિક થાય છતાં વિવેકમુદ્ધિને રુચે તેા સારા, બાકીના ખરાબ પ્રેમ ઉપર કહ્યું તેને અથ વિશેષે સ્પષ્ટ કરવાની જરૂર છે; નહિ તેા ગેરસમજ થવાને સંભવ છે. કૅ ટના મત પ્રમાણે અમુક એક વસ્તુ જોઈતી હાય ! અમુક નિયમ પાળવા એવા અના સાપેક્ષ અને ને—તેનું છીંડુ રાખનાર નિયમ ખરા નીતિનિયમ જ નથી એમ ઉપર જણાવ્યું છે જ. વચન તાડવું નહિ, 'ચારી કરવી નહિ,' વગેરે નિયમ વિવેકમુદ્ધિને ુચે નહિ, એનેા અથ એમ ન કરવા જોઈએ કે, એ નિયમ કાઈ એક ઇષ્ટ વસ્તુ સાધ્ય કરવામાં આડે આવે છે. માટે
*
Jain Education International
%
For Personal & Private Use Only
www.jainelibrary.org