________________
૨૨
નીતિશાસ્ત્ર પ્રવેશ પણ તેમ જ છે. જ્યારે માણસ વિશે આવી વાત છે ત્યારે વનસ્પતિ વિશે કહેવાનું જ શું રહે છે?
આપણે હાલ એવાં વિધાન વાંચીએ અને સાંભળીએ છીએ કે, દા, જગદીશચંદ્ર બસુએ સિદ્ધ કરી બતાવ્યું છે કે, વનસ્પતિને માણસની માફક જ સંવેદનાશકે છે. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ તેમનો સિદ્ધાંત ગમે તેટલે માન્ય હોય છતાં વનસ્પતિને સંવેદના હેવનું ન્યાયશુદ્ધ રીતે સિદ્ધ થયું હોય એમ લાગતું નથી. દા. બસ પાસે માણસના પેટની માફક વેલમાં ક્રયા ચાલતી હોવાનો – શરીરની ક્રિયાનો —- અને પરિવર્તનની સામ્યતા દર્શાવનાર પુરો છે; પણ એવી ક્રિયા ચાલતી હોય તેટલા જ પરથી સંવેદનાશક્તિ હેવાનું સિદ્ધ થતું નથી. સંવેદના અથવા ભાવના હોય તે પણ “અહુકાર” છે એમ બિલકુલ સિદ્ધ થતું નથી.
પેન્સર વગેરે વિકાસવાદી પર એવે આ છે છે કે, તેઓ જડત્વ, સચેતનત્વ (life), સસંદરત્વ અને સહકારત્વમાં જે
તિભેદ છે તેને માનતા નથી. આમાંની પહેલી ત્રણ બાબત વિષે અત્યાર સુધીમાં વિચાર થયો છે. આપણે અત્યાર સુધીમાં જોઈ શક્યા છીએ કે, જડટી અને જીવટી વચ્ચે જાતિભેદ જે કે માન્ય કર્યો નથી, તે પણ એક તરફ જડત્વ અને બીજી તરફ સજીવત્વ અને સુખદુઃખસંવેદનત્વ એવા ગુણકર્મવિભાગથી સ્વભાવતઃ જ જે જાતિભેદ કર્યો છે તે માનવાની આવશ્યકતા છે અને એકથી બીજાની ઉત્પત્તિ ન્યાય દષ્ટિએ સિદ્ધ થઈ શકતી નથી. હવે “અહંકાર'ના જન્મને વિચાર કરી તેના કુલને પૂર્વ પરંપરા કેટલે સુધી જાણી શકાય છે તે જોઈશું. સુખદુઃખાત્મક વૃત્તિ (feelings) તથા કામક્રોધાદિ ભાવના (Emotions) માં અને અહંકારમાં શો ભેદ છે તે ટૂંકામાં આ પ્રમાણે સ્પષ્ટ કરી દર્શાવી શકાશે –
અન્યના દુ:ખનું જ્ઞાન અને પિતાને થનાર દુઃખ નું અંતર પ્રત્યેક સમજી શકે તેમ છે. પરદુ:ખ જ શીતલ હોય છે એવું કંઈ નથી હોતું, પિતાના ભૂતકાળના દુઃખને વિચાર પડ્યું ઘણો જ શીતલ હોય છે. આ ઉપરથી જણાશે કે દુ:ખની ભાવના અને દુઃખની બુદ્ધિગમ્ય કલ્પના ભિન્ન છે. જે વાત દુઃખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org