________________
કાર્યકાર્ય કરાવવાની કટી ૧૭૯ છે. દુર્જનનું સુખ અને સજજનનું સુખ એક જ પંક્તિનું માની લઈ તે એક સજજનના સુખ કરતાં બે દુર્જનનું સુખ વિશેષ મહત્વનું ઠરે; પણ સજજનને સંતોષ કિવા આત્મપ્રસાદ દુ જનના ત. પસી ઈદ્રિય સુખથી ભિન્ન છે એમ એક વખત કહ્યું છે, અને તેરે નૈતિક કિંમત અમૂલ્ય હોવાનું કબૂલ કરવાથી એક જ નહિ પણ લાખ દુર્જનના સુખ કરતાંયે એક સજજનના સાત્વિક સંતોષને અધક મહત્ત્વ કેમ આપવું તે સમજવાને મુશ્કેલી નહિ પડે. એક પલ્લામાં પ્રેમથી અર્પણ થયેલું રુકિમણુનું તુલસીપત્ર અને એક પલ માં શ્રીકૃની અન્ય સ્ત્રીઓના સર્વ અલંકાર મૂકવામાં આવ્યા હેત તો તુલસીપત્રનું પલ્લું તે રસજ્ઞ પ્રભુની લેદવાથી જેમ નમતું રહ્યું હોત, તેમ જ એક સતપુરુષના આમપ્રસાદનું પહેલું લાખો દુરાચારીઓના વિશેષ સુખ કરતાં આધક વજનદાર છે.
પુષ્કળનું પુષ્કળ સુખ” એ સૂત્ર નિતિક દૃષ્ટિએ સંદેશ હેવાનું છે. માત્ર તિલકે ગીતારહસ્યમાં જણાવ્યું છે, પણ સુખમાં ભિન્ન પ્રકાર છે અને સર્વ સુખનું મૂલ્ય સરખું નથી, એમ કહેનારા મીલના જનહિતવાદ પર ઉપરોક્ત તત્ત્વ સ્વીકાર્યા પછી, એ આક્ષેપ વિશેષ રીતે લાગુ પડી શકતા નથી. સુખને સ્થાને હિત શબ્દ મૂકતાં જ વાસ્તવિક રીતે મીલ સુખવાદીઓથી જુદા પડી જાય છે. આથી તેને વિસંગતિ પણ પ્રાપ્ત થાય છે; પણ એમાં તે શંકા નથી કે, સુખવાદ પર થનારી ટીકાથી તેણે પોતાનો બચાવ કરી લીધું છે. એક સજજનનું સુખ એક તરફ અને બીજી તરફ લાખ દુર્જનનું સુખ, એવો વિરોધ ન બતાવતાં એક પલામાં એક સજનનું “સંત” અને બીજામાં લાખો દુર્જનનું ‘હિત” કહીએ તો “જેના યોગથી અધિક માણસનું અધિક હિત થાય તે માર્ગ અધિક શ્રેયસ્કર છે' એ તત્ત્વને કયાં હાનિ પહોંચે છે ? એવો વિરોધ વ્યવહારમાં ઉપસ્થિત થવો અશક્ય નથી. ધારો કે, કોઈ યુરોપિયન ધિરતી પાદરીની પિતાના ધર્મ પર પુષ્કળ શ્રદ્ધા છે અને પિતાના ધર્મનો એશિયામાં પ્રચાર કરવાથી એશિયાવાસી પ્રજાનું કલ્યાણ થશે એમ તેને પ્રમાણિકપણે લાગે છે. તે જે વિલાયતમાં રહે તે ત્યાં પણ ઘણું ખ્રિસ્તીઓને સદાચારસંપન્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org