________________
૧૬૦
નીતિશાસ્ત્રપ્રવેશ વિચારસરણી અનુસાર એક જ દરજનનાં ઠરે છે. કારણ ઉભય માં સરખો જ બ્રમ છે !
સુજ્ઞ વાચકને કહેવાની જરૂર નથી કે, સુસંસ્કૃત અને સહૃદય માણસની નિસ્વાર્થ બુદ્ધિની આવી રીતે અવગણના કરનારી વિચારસરણી વિશિષ્ટ મર્યાદા સુધી જ ખરી છે. પોપકાર સ્વાર્થનો પર્યાય નથી. કેટલાક મતલબી માણસે કાર વગેરે માટે પરહિત વિષે દક્ષા બતાવે છે એ વાત ખોટી નથી, પરંતુ સર્વ મતલબી નથી હોતા. ઈતિહાસપ્રસિદ્ધ વિના આત્મજ્ઞને સ્વાર્થપરાયણતા નામ આપવું એ બંધા અને મહદયતાનું ખૂન કરવા સમાન છે. આ દેવ સ્વીકારી લઈને પડ્યું કે તે આભયજ્ઞને ઉચ્ચતર સ્વા કહેવા અહિ હોય તે તે ખુશીથી તેમ કહે, પણ તેણે આ ત્ર એ સ્વ માન “ ને. અર્થ કેટલા વ્યાપક છે તે ધ્યાનમાં રાખવું જોઈએ, વિશ્વને જ કુટુંબ માનનાર મહાત્માને કોઈ કહે કે, તમે તમારા કુટુંબનું હિત નવા નિવાસ અન્ય શું કરે છે? તો તેનું મુખ બંધ થઈ શકે તેમ નથી. પરંતુ કુટુંબ શબ્દના અર્થને પિતે કેટલો વેંચી પકડે છે તેને જે તે વિચાર કરે, તે અવશ્ય તે પોતે જ શરમાય.
સુખવાદને હસી હરકત એ આવે છે કે, અન્યના સુતી ફિકર શા માટે કરવી, એ પ્રશ્નનો તે પૂરેપૂરો ઉત્તર આપી શકતા નથી. અધિક સુખની આશાથી, રાજદંડના ભયથી, કેવા ઉપર કહી ગયા પ્રમાણે મોહથી કેાઈ વખત કોઈ માણસ અન્યના સુખ માટે દક્ષ હશે; પણ અધિક સુખની આશા નાહ હેવા છતાં તેમજ રાજશાસનને ભય નહિ હોવા છતાં બન્ને નેત્ર ખુલ્લાં રાખી, બુદ્ધિપુરઃસર અને વિચારપૂર્વક, મારે અન્યના હિત માટે મારું સુખ કેમ ગુમાવવું તે સુખવાદ કહી શકતો નથી. કારણ એ વાદની પહેલી પ્રતિજ્ઞા એ છે કે, દરેક માણસ પિતાનું સુખ જુએ છે અને તેણે તે જ લેવું જોઈએ. જૈન સ્ટ્ર અર્ટ મિલે ઉપરોક્ત તાત્વિક કાટીમાંથી મુક્ત થવાને જે તક ચપળતા કરી છે તે એટલી હાસ્યાસ્પદ છે , “ વિદ્વાન માણસ પણ કોઈ વખત મેહમાં લપસી પડે છે ” એ નવથી અજાણ એવો માણસ તેને મૃખને ભૂખ, કિંવા લુચ્ચાને શિરેમ કહ્યા સિવાય ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org