________________
ધર્મ અને નીતિ
૧૪૩
શંકા નથી કે, થાય છે ત્યારે
વગેરેએ ઉચ્ચતર આચારવિચારના માર્ગે સમાજને દોરવા સારુ સ્વતંત્ર ધર્માની સ્થાપના કરી છે. એમાં કંઈ જ સદાચારની ગ્લાનિ અને અસદાચારનું અભ્યુત્થાન ક્રાઇસ્ટ, બુદ્ધ, મહંમદ વગેરે વિભૂતિઓને આ ભૂમિતલ પર અવતાર થાય છે અને તે ધર્મનાં છ વસ્ર ફગાવી દઈ સારાં નવીન વસ્ત્ર ધારણ કરાવે છે. પરંતુ આ સિદ્ધાન્ત પરથી ધર્મનું મૂળ શું એ પ્રશ્નના ઉત્તર મળી શકતે નથી. કારણ, ધર્મ એટલે શું' એ ક્રાઈસ્ટ, બુદ્ધ, લ્યૂથર, રામમોહનરાય વગેરે વિભૂતિએ તા શું પણ તે કાળના ખીજા લોકેા પણ સામાન્યત: સમજતા હતા. અર્થાત આ સર્વ ધર્મસુધારકાના પહેલાં જ ધનું મૂળ આકુચિત થયેલું હતું. આ મહાન વિભૂતિઓએ જો કંઈ કર્યુ હોય તેા તે એટલું જ કે, જે તે કાળે ધર્મ અંકુરને જે સડેા લાગ્યા હતા, ધનાં જે વસ્ત્ર ઋણ થયાં હતાં, તે તરફ લેાકેાનું લક્ષ ખેંચી યેાગ્ય ઉપાય યેાજી ધનું સ્વભાવતઃ ઉજ્જવલ રહેલું સ્વરૂપ લેાકેાને આદરણીય લાગે તેમ કર્યું. ધર્મોમાં ફેરફાર કેમ થતા ગયા તે ઉપરાક્ત ધમ અને પથાના ઇતિહાસ પરથી સમજાશે. ઇતિહાસ પરથી ધર્માંનું મૂળ નિશ્ચિત થતું નથી. આ સર્વ જો કે સ્વીકારવાની ફરજ પડતી હોય તોપણ કાર્ય એ એમ સમજવું નહિ કે, ધર્મના અવસ્થાન્તરની મીમાંસા ધમૂલ–મીમાંસા માટે બિલકુલ ઉપયોગી નથી. આટલી સૂચના આપી અન્ય ઉપપત્તિ તરફ વળવું ઠીક થશે.
આ
ઈશ્વરનું અસ્તિત્વ માનવું એ સામાન્યતઃ ધાર્મિકતાનું એક મુખ્ય અંગ મનાય છે અને ધણા લેાક આ અસ્તિત્વ એ કારણે પેાતાના મન સાથે સિદ્ધ કરે છે. જગતમાં જે જે કંઈ બને છે તે તે સર્વને માટે કંઈ ને કંઈ કારણ હાય છે. કારણ સિવાય કાર્ય થતું નથી એવા અનુભવ થયા પછી જગતનું કંઇ પણ કારણ હોવું જ જોઈએ એવું અનુમાન સ્વાભાવિક રીતે જ થાય છે અને એ આદિ કારણને જ ઈશ્વર' કિંવા એવું જ કંઈ પણ નામ આપવામાં આવે છે. આ ઉપપત્તિ પર પહેલા આક્ષેપ એ છે કે, સ` લેાકાને કાય – કારણભાવનું સ્પષ્ટ અને નિશ્ચિત જ્ઞાન હોવું શકય છે ? સુસંસ્કૃત લેાકેાની વાત છેડી દઈશું.
C
-
તદ્દન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org