________________
નીતિશાસ્રપ્રવેશ
વગેરે કઈ યે નજરે પડતું નથી ! અનેક થયા પછી શરીર અને શરીરમાં વસનારે
૧૩૬
હાય છે તથા જખમ વખત આવા અનુભવ
પણ સ્વમ સમયે ગમે ત્યાં જનાર આવનાર તથા ગમે તે કરનાર કાઈ પણ છે એવા ભેદ માન્યા સિવાય એ અવસ્થામાં જંગલીને પણ છૂટકા થાય તેમ નથી. આ કલ્પનાને ચક્કર, ગાંડપણ, ઉન્માદક પદાર્થોના ઉપભાગ પછી પ્રાપ્ત થતું ચેન, કૅક્ વગેરેમાં થતા અનુભવથી ટેકા મળે છે. કારણ કે, ચક્કર આવ્યા પછી માણસ અચાનક નિશ્ચેષ્ટ બની પડી જાય છે, પણ કેટલીક વારે પાછા ઊઠે છે; ઠીક, શરીર જોઈએ તેા ઉભય સ્થિતિમાં સામાન્ય રીતે સરખુ જ હાય છે; એટલે બન્ને સ્થિતિમાં એવી માન્યતા સહજ રીતે જ થાય કે શરીરથી ભિન્ન એવા કાઈ પણ ચક્કર આવતાં ક'ઈ પણ ચાલ્યા જાય છે કિવા છુપાઈ બેસે છે. વાયુ ચઢયા પછી, ( ભૂતપ્રેતાદિ ) શરીરમાં આવ્યા પછી લાગુ પડયા પછી માણસ પાતાને ગમે તે સમજી લાગે છે, ચાળાચસકા કરે છે તે પરથી પણ સહજ એવી કલ્પના થાય છે કે, તેના શરીરમાં અન્ય કાઈ એ પ્રવેશ કર્યાં હાવા જોઈ એ; અને હાલ પણ આપણે ‘શરીરમાં આવ્યું છે’ ( ભૂતપ્રેત યા દેવદેવી ) એ ભાષાપ્રયેામમાં એ કલ્પનાને જીવતી શરીર અને શરીરેતર કાઈ પણ છે એવા ‘કાઈ પણ ' નું માન રાખવાને, તેને ક્રોધ દૂર કરવાને, કિંવા તેનું વેર લેવાને ન્યાયપ્રાપ્ત બને છે. અહી
કિવા ગાંડપણ લઈ બડબડવા
રહેલી જોઈ એ છીએ. ભેદ દૃઢ થયા પછી એ રાજી કરવાને કિંવા તેનેા કિવા તેને દફનાવવાને ઉપાય યેાજવાનું ધ્યાનમાં રાખવું જોઈએ છે કે, લેાકેાની સમજમાં ભિન્ન પ્રકારને જડ અતિ સૂક્ષ્મ અને સ` ગામી હશે; પણ આપણે જેને ‘ મન' કે
એ
‘કાઈ પણ ’
જંગલી
પદાર્થ જ હાય છે. તે
"
Jain Education International
' આત્મા કહીએ છીએ તેની માફક તે કેવળ ચૈતન્યમય, જડથી તદ્દન ભિન્ન ‘ દિક્ ' ઉપાધિથી મુક્ત એવા નથી. તદ્દન જંગલી સ્થિતિને આત્મા જડ અને અન્ય દૃશ્ય પદાર્થોના માર્ક જ હાય છે. આ આત્મામાં અને એટલેા છે કે, વાયુ કિંવા છાયા જડતા અત્યંત સૂક્ષ્મ પ્રમાણને
કેટલીક જગ્યા રોકનાર એવા અન્ય જડ પદામાં ફેર માત્ર ( પડછાયા) ની માફક તેની
-
For Personal & Private Use Only
www.jainelibrary.org