________________
આત્મસ્વાત ત્ર્ય
आत्मैव ह्यात्मनो बंधुरात्मैव रिपुरात्मनः ।
નીતિશાસ્ત્રમાં અતિ મહત્ત્વના અને વાદગ્રસ્ત એવા કેટલાક મુદ્દા છે. આત્મસ્વાતંત્ર્ય કિવા પ્રવૃત્તિસ્વાતંત્ર્ય એ તેમાંના એક છે. પ્રવૃત્તિસ્વાતંત્ર્યને જ અંગ્રેજી પદ્ધતિમાં ઇચ્છાસ્વાત ંત્ર્ય નામ મળેલું છે, એ પ્રશ્નની શાખા અનેક ગૂંચવવાળી છે ગૂંથાઈ ગયેલી છે અને તેથી જ એ પ્રશ્નનેા ઉકેલ વિકટ બની બેઠે છે. તત્ત્વતઃ મૂળ પ્રશ્ન શા છે તે સ્પષ્ટ રીતે નહિ સમજાયાથી એ પ્રશ્ન વિષે રણભૂમિ ગાજી રહી છે. એક કહે છે, વાસના વિના બુદ્ધિયુક્ત પ્રવૃત્તિ થવી શકય નથી, માટે સર્વાં કઈ બુદ્ધિયુક્ત કમ વાસનાના તંત્રથી જ અને છે, આત્માને પેાતાનું પ્રેરકત્વ નથી. સમજુ માણસને સાત એવું પ્રત્યેક કમ સક્રામહાવાથી નિષ્કામ એ કથનમાં આ જ અથ ગર્ભિત રીતે રહેસે છે. કેટલાક વાસના કિવા કામનું દાસ્ય આત્માને છેડે ન ગાંઠતાં. ‘કમ” સાથે ગાંઠે છે, કમ કાર્દથી છૂટયું નથી. વમળો શરૂના ગતિઃ । દેવને પ કમ જયાં લઈ ગયું છે ત્યાં જવું પડયું છે તે માણસને શે હિસાબ ? તેમને યુક્તિવાદ આવે છે. ખીજા કેટલાક કર્મી 'તે
કર્માં સંભવતું નથી,
Jain Education International
For Personal & Private Use Only
--
www.jainelibrary.org