________________
આધિભોતિક શાસ્ત્રો અને વેદાંત
૪૫
પરંતુ એ તેા સ્પષ્ટ છે કે જગતમાં એવી રીત જણાતી નથી. માણસ સ્તુતિપ્રિય હેાવાથી પોતાની પ્રિય વસ્તુની કિવા મનુષ્યની સ્તુતિ તેને હમેશ પ્રિય જ રહે છે. કોઈ નિંદા કરે છે તેા પછી માણસ નિંદકના અધિકારને વિચાર કરવા માંડે છે. નિંદા દૂતિકા, કશા અને વિચિત્ર છે. તેને ઘરમાં દાખલ કરતા પહેલાં આપણે તેના સ્વામીને અધિકાર વગેરે જોઈ એ છીએ; પણ મીઠાખેાલી સ્તુતિને અધિકારની જરૂર નથી તે કાઈ પણ સ્થળે વિના હરકતે પ્રવેશ કરી શકે છે પૂજાય છે! જો કદાચ તે કોઈ સુપ્રસિદ્ધ વિજયશાળી વ્યક્તિ તરફથી આવી હોય છે તે પછી તેની પ્રતિષ્ઠાની વાત જ રહેતી નથી !
હતી !
અને જ્યાં જાય છે ત્યાં
હું જ્યારે એવાં વાકચ ઉચ્ચારાતાં સાંભળું છું કે વેદાંત આધુનિક આધિભૌતિક શાસ્ત્રાથી પણ સિદ્ધ થયેલા છે,' ત્યારે મને અતિ ખેદ થાય છે, વેદાંતને પ્રમાણપત્ર આપવાની આધિભૌતિક શાસ્ત્રને શી સત્તા છે ? વેદાંત આગળ એનું મૂલ્ય કેટલું? એવા પ્રશ્ન વારંવાર મારા મનમાં ઉદ્ભવે છે. એ અધિકારી પરંતુ હાલમાં જ્યાં ત્યાં વિજય પામતાં જતાં અને આધ્યાત્મિક શાસ્ત્રના ક્ષેત્રમાં પણ અાગ્ય રીતે પગલું ભરનાર શાસ્ત્રાની સ્તુતિ વિષે પણ ચીડ આવે છે. વાસ્તવિક રીતે જોતાં વેદાંતનો પ્રશ્ન જુદા છે અને ભૌતિક શાસ્ત્રનેા પ્રશ્ન જુદા છે; પર ંતુ કેટલાક અણુસમજી વેદાંતાભિમાની, હાલની ભૌતિક શેાધને ઉલ્લેખ કરી જણાવે છે કે વેદાંતને એ પુષ્ટિ આપે છે. આ પ્રમાણપત્ર વેદાંતને અનુકૂલ હાવાથી પ્રિય થાય એ સ્વાભાવિક છે; પરંતુ તેને સન્માનથી ગ્રહણ કરવું ઠીક નથી. કારણકે તેથી ભૌતિકશાસ્ત્રને ખાટુ મહત્ત્વ આપવા જેવું થાય છે અને બીજું આપણી વિચારપદ્ધતિ દૂષિત અને છે, દાખલા તરીકે, આધુનિક શાસ્ત્રજ્ઞાએ સ દ્રવ્યમાં પરમાણુ એક છે એમ હરાવ્યાથી કેટલાક અભિમાનપૂર્વક જણાવે છે કે આપણા અદ્વૈત સિદ્ધાંત ખરા કરે છે; પણ તેએ એટલું સમજી શકતા નથી કે, એ વિચારપદ્ધતિથી આપણે વેદાંતને રસાયનશાસ્ત્રની ચાગ્યતામાં મૂકી દઈ એ છીએ.
ܘܕ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org