________________
૪૯
નીતિશાસ્ત્રપ્રવેશ
પ્રદત્વ પણ અહીન બનશે જ.” માલ્ફરને આ યુક્તિવાદ મનનીય છે. તેનું વિસ્તારથી વિવેચન કરવા જેવું આ સ્થળ નથી. પૂના તત્ત્વવેત્તા કહે છે કે, “ઘડા છે ત્યારે ઘડાતા બનાવનાર છે. એમ જે રીતે માનવું પડે છે, તે પ્રમાણે જ જગત છે ત્યારે કાઈ પણ તેને નિર્માણ કરનારા હોવા જોઈ એ.' આ કાટીક્રમને ટૂંકામાં એ અ છે કે, કા જોયા પછી તેમાં જ્યારે અભિપ્રાય, અર્થ, અક્કલ અને સંકલ્પ દેખાય છે, ત્યારે તેનું કારણ જડ, અભિપ્રાય—વિરહિત, અહીન, અક્કલશૂન્ય અને સંકલ્પહીન માનવું યોગ્ય નથી. બાલ્ફરના યુક્તિવાદની દિશા આથી ભિન્ન છે. તે કહે છે, સ’સારની ઉચ્ચતમ અને શ્રેષ્ઠ એવી કલ્પનાની, ભાવનાની અને વિચારતી મહત્તા જો કાયમ રાખવી હાય, તે ઈશ્વર માનવાની આવશ્યકતા છે.નિરીશ્વર જગતના સંસારમાં દમ રહેશે નિહ, માટે સંસારનું કાવ્ય, રસ, રમ્યતા અને ઉચ્ચતાને જો નાશ કરવા ન હોય તે ઇશ્વર છે. એમ કહેવું જોઈએ. અથવા ઇશ્વર એ અર્થપૂર્ણ શબ્દથી અભડાઈ જવાતું હોય તેા, વિસ્તારપૂર્વક એમ કહેવું કે, સંસારનું આદિકારણ જડેતર, જ્ઞાની, અર્થાકાંક્ષી, સાભિપ્રાય અને નીતિમાન છે. પૂર્વે, સંસાર ધડાની માફક સાભિપ્રાય અને સા છે એવું ગૃહીત ગણી ઈશ્વરાસ્તિત્વનું પ્રમેય સિદ્ધ કરેલું હતું. બાલ્ફરના કાટીક્રમમાં સંસારનું સાભિપ્રાયત કિવા સાત સ્વીકારેલું નથી; પણ એ હજુ સિદ્ધ કરવાનું છે. આપણા મનની ઉચ્ચતમ આકાંક્ષા, ભાવના અને વિચાર એ ઉચ્ચતમ વસ્તુ આપણુને પ્રિય હાવાથી તે ખરી માનીને આપણે કહીએ છીએ કે, · જગત સાભિપ્રાય છે, તે કંઈ પણ સારી યેાજના ધારીને કાઈ એ બનાવેલું છે; કારણ એવું ન માનીએ તે આપણા શાસ્ત્રીય અને અન્ય વિચાર ભૂલભરે છે, સૌ દવિષયક કલ્પના ભ્રામક દ છે. અને નીતિતત્ત્વ નિરાધાર તથા અનિત્ય બને છે. '
6
(It is not an argument from design, but an argument from value. To emphasise the contrast it might be called an argument to design. Value (we assert) is lost, if design be absent. Value (you will ask) of what? Of our most
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org