________________
૨૧૨
કાર્યકાર્ય કરાવવાની કસોટી 'પરંતુ હાલન લેકે ને આત્મજ્ઞાન પ્રિય હોવા છતાં શિન્નઆજ્ઞાનુસાર સંસાર વ્યવહાર ચલાવી વાનપ્રસ્થાશ્રમ લીધાં કદ સ્થિતપ્રજ્ઞ ગુરુના સમાગમથી આત્મજ્ઞાન મેળવવાની ઇચછા જણાતી નથી. આવી સ્થિતિમાં હાલના સમાજના સામાન્ય સમસ્કૃત મસને માનું સત્ય સ્વરૂપ શું છે, તેને શાની આવશ્યક છે. તેનું સમાધાન શાથી થાય તેમ છે વગેરે બાબતમાં જે વિચાર થાય છે તેનું વર્ણન કરીને આત્મજ્ઞાનની સુષ શાંત કરવા : પ્રયત્ન કરે જોઈએ. એ સિવાય અન્ય માર્ગ જ નથી.
અત બ્રહ્મજ્ઞાન નિયસ સુખ આપે છે, એવી જેમને શ્રદ્ધા છે પણ તેની પાછળ જેમને જવાને અધિકાર નથી કિંવા જેમનામાં
એ નથી તેમના સિવાય બીજી એક વર્ગ માટે આ બીજી પ્રકારના આત્મજ્ઞાનવિવરણની આવશ્યકતા છે. આ વર્ગના છે કે આપણા શાસ્ત્રનું વેદાંતવિવેચને ખરું લાગે છે પણ તેઓ કહે છે કે, અદ્વૈતને અનુભવ ગમે તેટલે આનંદદાયક અને શાંતિપ્રદ હશે પણ તે સર્વને તે જ સ્થિતિમાં પ્રાપ્ત થાય તે નથી. કેટલાકને અહંભાવ વિશિષ્ટ જ્ઞાન, સતસંગ, પ્રેમ વગેરે એટલાં પ્રિય હોય છે કે, તેના આગળ બ્રહ્મજ્ઞાનનું મૂલ્ય તેઓ ગણતા જ નથી. તુકારામે જેમ કહ્યું છે કે, મને સતસંગ આપે, પછી ધનસંપત્તિ કે મોલની પણ દરકાર નથી; તે પ્રમાણે જ એ લોકો કહે છે કે, અમારું મન શુદ્ધ રહે, અમારે પ્રેમ સાત્વિક બને, અમને જનસેવા કરવાની તક મળે, અમારી માનસિક તથા શારીરિક શક્તિને વિકાસ થતું રહે, અમારી સર્વ પ્રકારે ઉન્નતિ થયા કરે તે પછી તમારા બ્રહ્મજ્ઞાનની કંઈ જરૂર નથી ! આ વૃત્તિ
ગ્ય છે કે નહિ તેની ચર્ચા કરવાનું અહીં પ્રજને નથી. આવી વૃત્તિના ઘણું માણસ છે અને હવાના એ વાત ધ્યાનમાં રાખીશું તે જણાશે કે, આપણું ઐહિક અને પારમાર્થિક કલ્યાણ શામાં છે તેની તર્કદષ્ટિએ તથા હાલના સામાન્ય સુસંસ્કૃત માણસને સમજાય તેવા પ્રમાણેના આધારે ચર્ચા કરવાની આવશ્યકતા છે એ વિષે વાદ રહે તેમ નથી.
ખરું બોલવું, ખોટું બોલવું નહિ, ચેરી ચાડી કરવી નહિ, પરોપકાર કરે વગેરે નતિક ૦િમ હાલના સુસંસ્કૃત સમાજના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org