________________
નીતિશાસ્ત્રપ્રવેશ
શાય કતા યુો
!
તે
સામાન્ય માણસને પણ માન્ય છે. તેનું સવિસ્તર વર્ણન કરવાનું ઓ સ્થળ નથી. મનની નબળાઈથા આ નિયમને! ભગ માસાના હસ્તે થાય છે એ વાત ખરી છે; પણ એથી ક નિયમનું માન્યતા એછું થતું નથી. આપણે જે કઈ કરીએ છીએ તે સત્બુદ્ધિથી કરવું જોઈએ અને તેમ થાય હા જ તે ની તેનું ગણાય એ પણ સર્વ સ્વીકારશે. ખરાત બુદ્ધિથી કાના પર મેટે ઉપકાર કરવામાં આપે! ડ્રાય તાપણ તેનું નૈતિક મૂલ્ય તેવું જ અંકાશે. હા, સામાન્ય નીતિનિયમમાં વિરોધ ઉત્પન્ન થાય તે શું કરવું એવે! પ્રશ્ન કરતાં સંસ્કૃત મા કહેશે કે તારા હૃદયને તારા અંતરાત્માને જેનાથી સહાય થાય એમ હાવાનું તને લાગતું હેાય તે તું કર એ જ મારા પ્રશ્ન છે અમ કાઈ પૂછશે તારા મનને જ પૂછી ને. શું તને એમ લાગે પેાતાની રોટલીને ઘીમાં તળ બનાવા તેના હૃષ્ટપુષ્ટ થવામાં અને પની માફક યથેચ્છ વિ:સાપભેગ લેવામાં જીવનની સફળતા છે ? ના. લેકાને આનંદી જોઈ તે તે ઠીક લાગે છે તે? હા. જગતમાં જે અનેક દુઃખ કિવા સંકટ રધાન છે, જે કલહ છે, જે સંકુચિતપણું છે, જે કુરૂપતા છે, કો અસિકતા છે, જે અસાંભરુચિ છે તે બને તેટલી ઓછી થાય એમ તું ઇચ્છે છે તે ! અને એ માટે તારા પોતાના જીવને થાડાત્રણેા ત્રામ વેવા પડે તેા તે વેવામાં મઝા માને છે તે ? જે તને એમ લાગતું ન હૈાય તે વાત જ અટકી પડે છે. લાગતું હુંય તે તેવું આચર તું નહિ હાવા વિષે તારી તકરાર હાય ! તેમાં કઈ આશ્રય નથી. કારણ હાલમાં માનવાતિ જે વસ્થામાં છે તે અવસ્થામાં The spirit is willing but the flesh is weak કિંવ! જ્ઞાનામિ ધર્મ ન ૨ મે પ્રવૃત્તિઃ હું ધ સમજું છું, પણ દાિ મારા તાબામાં નથી ~~ એમ ધણાતે પ્રસંગ આવે છે. પણ એ મનની દુતા વિષેન અસ તાધની આડે સંતે!ષનું એક બીજ ગર્ભિત છે. કારણ, સામાન્ય માણસને એવી આશા હાય છે કે, બાજે નહિ તે! કાલે, કાલે હું તે પદ્મ દિવસે, દસ બાર વર્ષે, આ જન્મે નહિં તે
અધમ
કહેવાને
૨૧૨
Jain Education International
For Personal & Private Use Only
કહેશે ?, તું
છે કે, તારી
ઉપયોગ કરો
www.jainelibrary.org