________________
કાર્યોકા ઠરાવવાની કસેાટી
૧૮૭
આ આક્ષેપ સત્ર વિકાસવાદીઓ ચૂપકીથી સ્વીકારી લેતા નથી. કિલર્ડ ઍતે ઉત્તર આપતાં જાગ્યું છે કે, કાઈ પાપકમ એટલે જાતિહિતને પ્રતિકૂળ એવું ક કરે તે તેના તિબંધુએ તે વિષે અસાષ કે ક્રોધ વ્યક્ત કરે એ સ્વાભાવિક છે. પ્રત્યેક માસ અન્યના પાપાત્મક વર્તન માટે જનસમાજમાં કે મનમાં પણ એવા પ્રતિકૂળ અભિપ્રાય હજારા પેઢીથી આપતા બાંધતા આવ્યા છે. આપણી જાતિને જે પસંદ નથી હતું તે આપણને પણ અપ્રિય બનવા લાગે છે, કારણ જાતિ અને આપણા આત્મા નિત્ય સંબંધ હોવાથી ઘણું તાદાત્મ્ય ઉત્પન્ન થયેલું હાય છે; અને તેથી જ જે જાતિને પસ ંદ નથી હતું તે આપણા હાથે થાય છે તે! મન ડ ંખે છે. પાપકર્મી થતાં પશ્ચાત્તાપ ક્રમ થાય છે — તે કર્મથી કા પ્રસંગે સુખ થવા છતાં પશ્ચાત્તાપ કેમ થાય છે. • તેની ઉપત્તિ આ ઉપરથી લાગી શકશે. સામાન્યતઃ પાપકમ` જાતિને દુઃખદાયક થતું હેાવાથી તે વિષે જાતિના મનમાં નાપસદગી હાય છે અને તિ તથા વ્યક્તિના અનેક પેઢીનેા નિકટ સબંધ હોવાથી તાદાત્મ્ય ઉત્પન્ન થયેલું હાવાના કારણે જાતિના મનમાં ઉત્પન્ન થનારી ભાવના વ્યક્તિતા અતિ સામાન્ય આત્મામાં સહજ જ ઉત્પન્ન થાય છે.
-
આપણી સદદ્વિવેકબુદ્ધ સ્વભાવતઃ જ આપણને કેટલાંક કમથી કેમ નિવૃત્ત કરે છે અને કેટલાંક રકમમાં ઉત્તેજન કેમ આપે છે, એની વિકાસવાદીએ કરેલી ઉક્ત મીમાંસા મનનીય છે. આપણને માણસને વ્યક્તિવિશિષ્ટ આત્મા અને તેના તિ સામાન્ય આત્મા, એવા પ્રકારની ભાષા ચમત્કારિક લાગે છે; પરંતુ આપણે વ્યવહારમાં પણ ‘એક મન આમ કહે છે અને બીજું મન તેમ કહે છે' એવું નથી કહેતા કે?
વ અને શિવ કિંવા જવામા અને પરમાત્મા વચ્ચેતે ભેદ અને કિલકાના વ્યક્તિવિશિષ્ટ આત્મા અને જાતિસામાન્ય આત્મામાં રહેલા ભેદ એક જ પ્રકારના છે.
મીલના જનહિંતવાદને ‘વાસનાત્મક' મન અને “ સુસંસ્કૃત ’ અંતરાત્મા વચ્ચે ભેદ કરવા પડયો છે. વિકાસવાદને
વ્યક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org