SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વૈત અને અદ્વૈત ૪૯૧ કબૂલ કરશે, સૃષ્ટિ કેવળ અનીતિમાન કે નિર્દય નથી. તે આપણી માફક જ સુખદુઃખની અને નૈતિક પ્રગતિની કાળજી રાખે છે, એ વિચાર શાંતિપ્રદ છે. સૃષ્ટિ અવિચારી નથી પણ તેને વિચાર અતિ સૂક્ષ્મ અને દૂર દૃષ્ટિને હાય છે એવું સમજાતાં જ તે માતા જેવી પુન્ય લાગવા માંડે છે અને આપણી અલ્પન બુદ્ધિનુ અભિમાન દૂર થાય છે. તે પણ પૂર્ણ સમાધાન થતું નથી નથી, કેમકે ગમે ' જોઈ પણ આ અદ્વૈતાનંદ લાંખે। વખત ટકતા તેટલું કરવા છતાં ‘જે છે તેવું જ હાવું એ 'એમ લાગતું નથી; લાંખે! વિચાર કરતા પહેલાં સિંહ, વાઘ, ઘુવડ, કાગડા, ભૂકંપ, જ્વાલામુખી પર્યંત, ઉપદ’શ, વ્યભિચાર, ચોરી, ચાડી વગેરે જોઈ મનમાં ખેદ, આશ્રય, સંતાપ, ભય, વિરક્તિ વગેરે વિકાર ઉદ્ભવે છે. લાંખા વિચાર કર્યા પછી સૃષ્ટિનેા ભય સહજ ઘટે છે અને તે કેવળ શત્રુ કે પરકીય સમાન નથી લાગતી, એટલું જ નહિ પણ કેટલીક વખત આદરણીય અને પૂજ્ય લાગે છે; પરંતુ બાળક અને સાવકી માતા વચ્ચે ગમે તે કરવા છતાં એક પડદા રહે જ, તેમ આપણામાં અને સૃષ્ટિમાં ગમે તેટલો પુખ્ત વિચાર કરવા છતાં પડદા રહે છે જ. અનાથ બનેલાં પડેાગીનાં બાળક નજરે પડવા કે છે તેવું જ હાવું જોઈ એ ' ? ભિક્ષા માગીને આચરીને પેટ ભરનાર ભિખારણ અર્ધનગ્ન રહેતી કે રહેતાં ખળકા નજરે પડે ત્યારે તે માતાની સંગતથી માતાના જેવાં જ અનીતિમાન થશે એવા વિચાર મનમાં ઉત્પન્ન થતાં કૈ!નું મન પ્રસન્ન રહી શકશે ? કાઈ રાષ્ટ્ર જાય છે એમ જાણ્યા પછી ‘ છે તેવું જ જપ આનંદપૂર્વક કયા સહૃદયી કરશે? માબાપના મરણથી પછી કાણુ કહેશે અને અનીતિ અર્ધા ભૂખ્યાં Jain Education International અધેાગતિએ પહોંચતું હોવું જોઈ એ ' એવે " આ દ્વૈત નષ્ટ થશે માણસ પ્રયત્ન કરી માત્ર એમ કાઈ એ ન માની લેવું કે નહિ. એ ચૈતને સ્થાને અદ્વૈત સ્થાપવાને! રહ્યો છે, તેને સૃષ્ટિ થાડીઘણી મદદ આપી રહી છે. તે માણસના પ્રયત્નને થાડેઘણે યશ આપે છે. તેનું હ્રદ્ભુત For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy