________________
૨૪૮
નીતિશાસ્ત્રપ્રવેશ
અન્ય કાઈ આત્માવાળેા પ્રાણી કાઈ પણ સ્થળે નહિ હાય — તે! કેવળ એ એકાકી માસની સંસ્કૃતિ પશુપાશવાદિ કરતાં વિશેષ ઉચ્ચ પ્રકારની અને નહિ એ કબૂલ છે. માસ જાતની ઉન્નતિ અનેક લેાકના સહવાસથી, સંભાષણથી અને પરસ્પર સહાયથી ધીમે ધીમે થયેલી છે. કઈ એ આ તે કઈ એ તે કલ્પના કરી કિંવ! યુક્ત ચેાજી અને માસે ઘર બાંધતા, અન્ન પકવતા, ઔષધોપચાર કરતા, કાવ્ય રચતા, દારૂગેાળે! બનાવતા થયા. એકદરે જે આખા વિશ્વમાં એક જ માણસ હૈાત તે! તે પશુ જેવા રહ્યો હત. તેને નીતિબંધનની કલ્પના પણ થઈ ન હેાત, અરે, હું, તું એવી ભાષા જ ખેલતાં ન આવડી હેત; પણ માટીને એ જે માણસની કલ્પના કરવા કહ્યું છે, તે માણસ મુસદંસ્કૃત છે એમ માનવાનું છે. માર્ટીનેાના કથનને ભાવા` એ છે કે સુસંસ્કૃત માણસ તે શું, પ્રત્યક્ષ પરમેશ્વર પણ સર્વ ત્રિભુવનમાં એકલે જ હાય, અન્ય આત્માના અત્યંત અભાવ હાય ! તે પરમાત્માને નીતિનિયમ માન્ય કરવા જેવું કંઈ લાગે નહિ. તે સ્પષ્ટપણે જણાવે છે કે, તેને નીતિબંધન આદરણીય લાગે તેા તે તેને ભ્રમ છે. પણ સૃષ્ટિમાં જો માનવજાતિ નિર્માણુ કરવામાં આવી ન હૈત તે તે ઈશ્વરને ધર્માંધતા-કત વ્યાકત બ્યના નિષેધ રહ્યો ન હૈત એમ કહેવાને શે। આધાર છે? તે જો આળસમાં વખત નિર્ગમન કરે તો ખાટું નહિ લાગે કે ! અન્ય કાઈ આત્મા નહિ હૈાવાયાં તેના આળસ માટે કાઈ દેખ દેનાર નહિ હાય, પણ શ્વરનું મન જ ઈશ્વને નહિ ખાય કે? જે શક્તિ કે બુદ્ધિ પાતામાં છે તેને સદુપયોગ કરવા જોઈએ એમ તેને લાગતું હેાય તે તે ભ્રમ છે, એમ માર્ટીના શા આધારે કહે છે?
આપણા પ્રશ્ન એ છે કે, નીતિમધન માન્ય કરનાર આત્માએ બંધનકારક પરમાત્માનું અસ્તિત્વ માન્ય કરવું જ જોઈએ કે શું? અહી એ ધ્યાનમાં રાખવું કે, પરમાત્મા કે શ્વર જગતમાં છે કે નહિ એ પ્રશ્ન નથી. લખનારનાં મત પ્રમાણે પેાતાના આત્મા પેાતાને બંધનકારક થઈ શકે છે. બંધન માટે એ વસ્તુની જરૂર હાય છે એ વાત કબૂલ છે, પણ એ બન્ને આપણામાં જ છે. આપણું સુખાભિલાષી, સ્વાથી અથવા માનલેાલુપ મન મુદ્દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org