________________
૩૦૦
નીતિશાસ્ત્રપ્રવેશ
સૃષ્ટિના સામ્રાજ્યમાં બધે જ બળિયાના એ ભાગ એ ન્યાયનું આદ્ય સત્રછે. સૃષ્ટિદેવનું મુખ રક્તથી ખરડાયેલું છે. ક્ષણે ક્ષણે તેના હાથે ખૂન જાય જાયછે, પગ નીચે હજારા જીવને કચડી તેના પ્રાણ લેતે લેતે! સૃષ્ટિદેવ ગજગતિથી ચાલે છે. અન્યનું ગમે તે થાએ, દરેકે પેતાના જીવ બચાવવા એ જ સૃષ્ટિક્રમ, એ જ તેના ન્યાય.
--
શ્વાસેા ફ્ાસ લેવામાં, પાણી પીવામાં, અન્ન ખાવામાં ખ પ્રાણી — માસ સુધ્ધાં - હુતરા સૂક્ષ્મ જંતુના પ્રાણ લે છે, ગીધ, વાઘ, સિંહ વગેરે પ્રાણી તે ક્રૂરતા માટે પ્રસિદ્ધ જ છે; પરંતુ મનુષ્ય — તદ્દન સુસ'કૃત દેશને સુસંસ્કૃત માણસ સુધ્ધાં —શું કરે છે ? ડુક્કર, ગાય, મત્સ્ય વગેરેને આહાર કરે છે! અને સૃષ્ટિક્રમ તરફ જોઈએ તે! તેમ ન તે? આખી ષ્ટિના કારભાર ૪ એવા છે તે? સૃષ્ટિને દયા માયા સાથે કઈ લાગતું વળગતું નથી. જે જીવવા ચાગ્ય હશે તે જીવશે અને મરશે તે તે વાત અયેાગ્ય હતેા માટે મર્યાં, એવે સૃષ્ટિને રોકડા જવાબ છે.
――――
ડાર્ડીને એ તત્ત્વને ( Survival of the fittest) એવું મીઠું' નામ આપ્યું છે; પણ fittest કાણુ ? ‘ જે જીવવા યોગ્ય હેય છે તે જીવે છે' એ વિકાસવાદીઓનું કથન કંઈ ખોટું નથી. બરાબર છે - જે જીવવાને ચેાગ્ય હશે તે જ જીવશે, પણ યોગ્ય એટલે કાણ ? ખાડ અહી જ છે, જેતી શક્તિ અધિક તે · ચાગ્ય' કે જે અધિક નીતિમાન અથવા અન્યને અધિક ઉપયેગી તે યોગ્ય ' ? સૃષ્ટિ ‘શક્તિ ' તે આળખે છે, નીતિને નથી ઓળખતી, કિવા કહો કે સૃષ્ટિના અમર-કેાશમાં ‘ શક્તિ' એટલે ‘નીતિ ' છે ! સૃષ્ટિને શક્તિનીયે ક્યાં દરકાર છે? શક્તિમાન જીવે છે અને અશક્ત મરે છે એવું પણ નથી, નિશાન ફેકતાં નજીકનું હરણુ મરણ પામે છે; પછી તે દૂર રહેલ હરણ કરતાં અધિક સબળ અથવા ચપળ હૈ કે ન હેા. બળદ કીચડમાં ચાલે છે ત્યારે તેના પગ નીચે કયા કીડા કચડાય છે ? અશત કચડાય છે અને સશક્તએ કચડાય છે. ત્યારે * ચેાગ્યતા ’ શા પરથી હરાવવી ? છેવટે કહેવું પડે છે કે, જે પ્રાણી પરિસ્થિતિને ટક્કર મારવાને સમ હાય તે ચેાગ્ય. પણ એ તત્ત્વમાંથી શા મેધ લેવા ? જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org