________________
નીતિશાસ્ત્રપ્રવેશ ગામનું કલ્યાણ કરવાનું પણ તેનામાં સામર્થ્ય ન હોય તે ભલે પરંતુ જો તે દિનરાત મહેનત મજૂરી કરી કિવા ખેતીમાં એ રહી પિતાનાં વૃદ્ધ માતાપિતા, સ્ત્રી અને બાળબચ્ચાંનું શક્તિ પ્રમાણે પિષણ કરે, અન્ય સ્ત્રી પર ખરાબ નજર ન કરે, અન્યનું ધન ચેરવાની ઈચ્છા ન કરે, પડોશીને એ રેડ પ્રમાણે સહાય આપે, સેબતીઓ સાથે આનંદમાં વખત નિર્ગમન ૨, કોઈને દુખ થાય તેવું બેલે નહિ અને પિતાનું ઘર સ્વરછ રાખે તે કહેવું છે એ કે, તેણે પોતાની શક્તિ અને અક્કલના પ્રમાણમાં દેશહિત જ સાધ્યું છે. નીતિનું મુખ્ય તત્ત્વ એ જ છે કે, પિતાની કક્ષામાં રહેલી પરિસ્થિતિ પર જ્ઞાનકિરણને અધિક પ્રકાશ પાડીને તેમાં રમણીયતા અને સાધુત્વ ઉતારવાને પ્રયત્ન કરે. આવા પ્રક નું ૨૫ચરણ સુસંસ્કૃત માણસના અંતરાત્માને સમાધાન અને શાંતિ આપે છે. તેના છવામાન વિભાગ કેટલાક સમય સુધી આ આપી શકશે પણ વિપયભ ગની એક લાંબી વાર કરવામાં આવે છે તો તે જાણી શકે છે કે, એક રીતે સતત, આવત કિંવા “નિત્ય રહેલે આનંદ ઉપર વર્ણવેલ સાત કે પ્રસન્નતાન! આગળ તુચ્છ છે. ઈદ્રિયસુખ જેલા સંત પંથથી યુત કરી દે છે અને તે વખતે ખરું સુખ-સમાધાન પ્રાપ્ત થતુ નથી, કારણ કે, નીતિતત્ત્વ ત્યજીને સુખની અભિલાષા રાખનારે આમ આપણો ખરો આમાં ન હતાં વેશધારી હાઈ તે દુર્બળતાને લીધે આપણા હૃદયમાં તેફાન ચલાવે છે, એમ સુસંસ્કૃત માણસ જાણતા હોય છે.
જગતનું કલ્યાણ, દેશહિત, જનસેવા, પરોપકાર, જ્ઞાનવર્ધન, સદાભિરુચિનું પિષણ ઇત્યાદિ તો જે જે કર્મમાં ગર્ભિત રહેલ છે તે કર્મમાં આપણા ખરા આમાનું–પરમાત્માનું સ્વરૂપ વ્યકત થાય છે. અંતરંગ તરફ જોઈએ તો એ આમાં મહાન જિજ્ઞાસુ, પ્રેમપ્રચુર, સુખલાલુપ, સૌદર્યપ્રિય અને નૈતિક સબુદ્ધિને ચાહનારો જણાય છે. ગ્રામ્યજનમાં પણ જિજ્ઞાસા હોય છે જ. સંકુચિત દૃષ્ટિના માણસને પણ પોતાનાં બાળબચ્ચાં અતિ પ્રિય હોય છે અને તે તેવા પ્રેમને કારણે સુખ કે જીવનને પણ ત્યાગ કરવા તત્પર થાય છે. જેમને સુશિક્ષણ, સુસંગતિ વગેરે સારા સંસ્કારને લાભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org