________________
કાકાર્ય કરાવવાની કસોટી મિલે હોય છે તેમને પ્રેમ એથી અધિક વ્યાપક, ઊંડે અને સ્થિર હોય છે, તથા જે પૂર્ણાવસ્થાએ પહોચેલે હોય છે તેને તે વસુધા જ કુટુંબ સમાન લાગે છે અને તે “સર્વમૂતતિ”— વિષે સ્વહિત એટલે જ તત્પર હોય છે. પ્રેમ એ આત્માનું એક અંગ છે અને સિક્તા વિ: સૌ દર્યપ્રિયતા એ બીજું અંગ છે. આપણુ કને એ વા પીઝાનું મળે છે તેટલાથી જ આપણને સંતોષ થતો નથી. તે સુંદર દેખાય એવું પણ આપણે છીએ છીએ એ જ પ્રમાણે આપણું ઘર, વસ્ત્ર, સામાન, ખેતીવાડી, શહેર, કાવ્યગ્રંથ. નાટક, ચિત્ર, પૂતળાં વગેરેમાં બને તેટલી અધિક રમણીયતા આપણે ઈચ્છીએ છીએ. તે વગર આત્માને પૂર્ણ
માધાન મળતું નથી, કમલમાં રહેનાર જંગલીને પણું પોતાનું ધરબાર સ્વચ્છ અને સુંદર છે એ વાત ગમે છે; તે પછી તેનાથી ઉચ્ચન અસ્કૃત પામેલા માણસને સૌંદર્યલાલસા હોય તેમાં લી
વાઈ છે? પણ પ્રેમ અને સૌંદર્ય લાલમ ઉપરાંત આત્માના ઊંડાણમાં ત્રીજું એક ત છે એ તનું નામ નૈતિક સબુદ્ધ છે, જેમ પ્રત્યે ન ઈચ્છે છે કે પિતાનું બાળક સુંદર હોવા સાથે આનંદમાં રહે છે. ઠીક, તેમજ તે સદાચારસંપન્ન બને એમ પ્રત્યેક ઇરછે છે. સદાચારને કલ્પના કાળ-સ્થળ-ભેદથી ભિન્ન હશે પણ એટલું તો સત્ય છે કે, સદાપ્રિયતાને ગુમાં સર્વ લોકોમાં
રમ!પણે જે કંઇ આચરીએ છીએ તે સદ્બુદ્ધિનું પરિણામ હેય છે. આપણું અંતર આત્માને રમલૌકિક શાંતિ મળે છે. અન્યને આનંદિત કરનારું કિંવા તેનું અન્ય પ્રકારે કલ્યાણ કરનારું કમ પણ છે આપણે દુષ્ટ બુદ્ધિથી કર્યું હોય છે તે તેથી મને પ્રસન્ન થતું નથી. જગતમાં આનંદના ક્ષેત્રને અધિક વિસ્તૃત કરવાનું ધ્યેય સારું હશે અને આપણે કમરથી જે કે આનંદક્ષેત્ર વિશાળ બનતું હશે પણ કુબુદ્ધિ પૂર્વક કરેલા કર્મથી આત્મપ્રસાદ રૂપી ફલપ્રાપ્તિ કદી થતી નથી.
આપણા અંતરાત્મા કહે છે કે પિતાની માફક જ અન્યનું સુખ જોવું પણ એ સૂત્રમાં કેવા પ્રકારનું સુખ તે કંઈ સ્પષ્ટ થયેલું નથી. સુખસુખમાં ભેદ છે. કોઈ પણ વિષયસુખ કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org