________________
૧૧
પૂ કથન વિધાન કયુ છે. તેની વિશેષ સત્ય વવું એ તત્ત્વ શાસ્ત્રમાં છે. માટે સ્વીકારવું જોઈએ એમ કહે છે કે, તમે આત્મનિરીક્ષણ કરશે! તે જણાશે કે, સત્ય વવું સારું છે અને અસત્ય વચન ખરાબ છે, માટે સર્ચ પ્રદ્દેિ તત્ત્વ સ્વીકારવું જોઇ એ. માતૃલેવો મર્યે, पितृदेवो મત્ર, स्वाध्यायान्मा प्रमदः • માતાપિતાની
હરાવવાનાં છે, એવા અર્થોનું ઉપર રીતે સ્પષ્ટતા કરવાની જરૂર છે. કહ્યું છે અથવા અમુક ગુરુએ કહ્યું નીતિશાસ્ત્ર કહેતું નથી. નીતિશાસ્ત્ર
7
આરાધના કર અને તેમને સંતુષ્ટ રાખ, તારું આધ્યયન ક યશ નહિ, વગેરે ઉપદેશ સદુપદેશ હાવાની મનની ખાતરી છે તેથી જ નીતિશાસ્ત્ર એ ઉપદેશને પુષ્ટિ આપે એ શાસ્ત્ર કદી એમ નથી કહેતું કે, એઉપનિષદકથન છે એટલા જ કારણથી તેના વિષે વિશેષ વિચાર કર્યા વગર એ ઉપદેશને સ્વીકાર કરે. ઉપનિષદ જેવા ગ્રંથે! વિચારથી ભરેલા હેાવાથી તેનાં વચન અને તત્ત્વને વિચાર કરવા એ નીતિશાસ્ત્રનું કર્તાવ્ય છે, પણ તેનું બિરદ એ છે કે અંતિમ નિર્ણય આત્મનિરીક્ષણ દ્વારા નિશ્ચિત કરવેશ. કહેવામાં ઘણા અનુભવ સમાયલે! હાય છે તેથી નીતિશાસ્ત્ર તેને પણ ઉપયોગ કરશે; સમાજના રીતિરવાજો અથવા કાયદામાં સુધ્ધાં સમાજને અનુભવ, જ્ઞાન, નૈતિક પ્રવૃત્તિ અને નૈતિક વિચારનું પ્રત્યક્ષ સ્વરૂપ દેખાતું હાવાથી તેને વિચાર પણ નીતિશાસ્ત્રને આવશ્યક છે; અને અન્ય સમાજની ભાષાને ધર્મના, ના, કાયદાને તુલનાત્મક અભ્યાસ પણ તેને ઉપયાગી છે: પરંતુ એ સર્વાં સહાય ગૌણ પદે છે. ખરું મહત્ત્વ અને ખરી સત્તા આત્મનિરીક્ષણની જ છે.
હવે કાના આત્મનિરીક્ષણને પ્રમાણભૂત માનવું એ એક વિચાર કરવા જેવા પ્રશ્ન છે. નાના બાળકના આત્મનિરીક્ષણને વિચાર કરીએ. તેને ભણવા કરતાં ભટકવું ~ રમવું સારું એમ જ લાગશે: પણ એ તત્ત્વ નીતિશાસ્ત્ર સ્વીકારે તેમ નથી. ખરું કહીએ તે! જેની નૈતિક દૃષ્ટિ પૂર્ણ ઉન્નતિ પામેલી છે, નીતિશાસ્ત્રનાં તત્ત્વ પરમાÖતઃ સમજાશે અને તેણે જ તે કરવાં તેઈ એ. નાનાં બાળકાને વય, જ્ઞાન અથવા નિગ્રહની દષ્ટિએ નાનાં હોય તેમને — નીતિતત્ત્વને નિશ્ચય કરવાને
તેને જ
Jain Education International
For Personal & Private Use Only
નક્કી
ઇંદ્રિય
www.jainelibrary.org