________________
૪૪૨
નીતિશાસ્ત્રપ્રવેશ
ભાન કરાવવાને સાધુસ ંતાને દુઃખ આપ્યા સિવાય કાઈ માગ જ ઇશ્વરને માટે નથી ? આ શંકાએ ઘણા દિવસ સુધી મને સતાવ્યા. પછી એવા અનુભવ થયા કે, ઘણા દિવસ આરામમાં કાઢવાથી નીતિમત્તા ખુટ્ટી બનવા લાગે છે. ઇંદ્રિયદમન કે સ્વાત્યાગના પ્રસંગ જ આવતા અધ થાય છે એટલે ઇંદ્રિયદમન કે સ્વાત્યાગ કરવાની શક્તિ જ ઘટતી જાય છે. નિદાન અદ્યાપિ તે શક્તિ આપણામાં કાયમ હેાવાની ખાતરી આપી શકાતી નથી. કેટલાક સજ્જનના મુખેથી પણ આપણે સાંભળીએ છીએ કે, એવા જ કાઈ મોટા મેહકારક કઠિન પ્રસંગ આવ્યા હાત તા કદાચિત્ મારાથી પણ તેવા દોષ થઈ ગયા હેત. પાપકમ કરવાને પ્રવૃત્ત કરનાર અને મનને ચ'ચલ બનાવનાર પ્રસંગ આવતાં એવા સજ્જને પાપ કરી જ બેસે એમ ન કહી શકાય ઠુમકે તેમની નીતિ ઉચ્ચ પક્તિની હોય છે; પણ તેવા પ્રસંગના તાજા અનુભવના અભાવે પાતાથી ઇંદ્રિયદમન થશે કે કેમ તેની તેમતે ખાતરી નથી હૈ।તી. એ ખાતરી થવાને તેમનું સત્ત્વ જોનાર અનેક પ્રસંગ તેમના પર આવવા જોઇ એ. એવા અનેક પ્રસંગેામાંથી અનેક વખત પાર પડાય છે એટલે તેમને આત્મપ્રત્યય થાય છે. એવા આત્મપ્રત્યય જેને થાય તે જ ખરા ની તેમાન માણસ કહેવાય. એ દૃષ્ટિએ જ્યારે હું જોવા લાગ્યા ત્યારે સત્ત્વ જોનાર પ્રસંગની — દુઃખની, હાલખેહાલની, ઇષ્ટતા જ નહિં પણું આવશ્યકતા મારા ધ્યાનમાં આવી અને કેટલાક દિવસે હું ઇશ્વરને દોષ આપતા બંધ થયા.
પ્રશ્ન ઃ આ સબંધમાં મારી શકા એટલી જ છે કે, તુકારામ જેવાનું સત્ત્વ જોવાથી જગતને અને તમે કહેા છે તે પ્રમાણે તેમને પણ ફાયદા થાય; પર ંતુ અજ્ઞાની જનેાને દાઘ્રિ દુઃખમાં રાખી પેટ ભરવા માટે તેમને પાપપ્રવ્રુત્ત બનાવી ઈશ્વરે જગતનું શું હિત કર્યુ” છે ? જ્યાં સુધી સામાન્ય માણસ પર વિકટ પ્રસ ́ગ આવ્યા નથી હોતા ત્યાં સુધી તેમની નીતિ ટકે છે. એવા અદશ્ય લેાકેા પર દારિાના કહિન પ્રસંગ નાખવામાં આવે છે તે તે ચારી વગેરે પાપ કરવાને પ્રવૃત્ત અને છે અને એ ક્રમ ચાલુ રહે છે તેા પછી તે જડ બની નિર્લજ્જપણે પાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org