________________
આત્માનું અમરત્વ
૨૯૩
તેની એટલી ઉત્તમ સ્થાપના કરી છે કે, તે તરફ ફક્ત આંગળી કરીને ચાલ્યા જવું એ જ ઉત્તમ છે.
ઇતરેતરાત્પત્તિ
હવે પ્લેટાના ખીજા એક કાટીક્રમના વિચાર કરીશું. એ તે! સ્પષ્ટ છે કે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થતા પૂર્વે તેને આભવ હાય છે. પ્લેટાએ આ શાબ્દિક સિદ્ધાંત પર આત્માના અમરત્વની કલ્પના રચી છે. તે કહે છે કે, શુભ્રતા નિર્માણ થતા પૂર્વે કૃષ્ણુતાનું અસ્તિત્વ માનવું પડે છે, કૃષ્ણતા ઉત્પન્ન થતા પૂર્વે શુભ્રતાનું અસ્તિત્વ માનવાની આવશ્યકતા છે, તેવી જ રીતે
,
· માટી' થતા પહેલાં તે ‘નાની ' હાવી જોઈએ;
એક દરે
કા
ગુણ
પ્રથમ
પણ ગુણ નિર્માણ થતા પૂર્વે તેની વિરુદ્ધ અસ્તિત્વમાં હોવા જોઈ એ, અર્થાત્ વિશધી ગુણ એકખીજાથી ઉત્પન્ન થાય છે એમ જ એક રીતે કહેવું જોઈ એ. આ ન્યાય ‘ જીવન ' અને ‘ મરણુ' એ એવરેાધી ગુણને લાગુ પાડવાથી એમ થાય છે કે, ‘મરણ ’ ઉત્પન્ન થવાને જીવનને પ્રાગ્ભાવ એ એક કારણ છે એમ કહેવું જોઈએ અને ‘જીવન' ઉત્પન્ન થવાને
"
મરણ'ના પ્રાભાવ કલ્પી લેવા જોઈએ; એટલે સજીવ પ્રાણીને જ મચ્છુ પ્રાપ્ત થવાના સ'સવ છે અને મૃતમાંથી જીવનેપત્તિ છે ! અર્થાત્ પુનર્જન્મ સિદ્ધ થયા !
પ્લેટાના આ કાટીક્રમમાં હેત્વાભાસ ઘણા છે:(૧) એકાદ ગુણને ક ́વા વસ્તુના પ્રાદુર્ભાવ થતા પૂર્વે ગુણના પ્રાભાવ હાવા જોઈ એ એટલે જ વિરાધી ગુણ કિવા વસ્તુતે પ્રાભાવ હવે! જોઈ એ એ વાત ખરી છે; પરંતુ એ વાત શુદ્ધ-અશુદ્ધ, શુભ્ર-અશુભ્ર, કૃષ્ણ-અકૃષ્ણ વગેરે અત્યંત-વિરાધી વાતે! ( Contradictories ) માટે જ ખરી છે. શુભ્ર-કૃષ્ણ વગેરે માટે નહિ. આ બીજા પ્રકારના વિશધી-તે અંગ્રેજીમાં Contraries કહે છે. શુભ્રતાના પ્રાદુર્ભાવ થવાને પ્રથમ અશુભ્રતા જોઈ એ; પણ અશુભ્રતા એટલે કૃષ્ણતા નહિ. અશુભ્રતામાં કૃષ્ણતા, પીતતા, રક્તતા વગેરે આવે છે. તેવી જ રીતે જીવનને પણ ન્યાયદષ્ટિએ અત્યંત વિરાધી વાત એટલે મરણ નહિ; પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org