________________
પૂ કથન
આથી સ્પષ્ટ થાય છે કે, આપણા મનને સમજાયા સિવાયની શાસ્ત્રયુક્ત કે પર ંપરાગત પ્રભુની આજ્ઞા માનવામાં પૂર્ણ કૃતા તા રહેલી નથી. શાસ્ત્રમાં કહેલા વિધિ, આચાર કે ક શા માટે કરાં તે પૂછવાને અધિકાર કાને છે, એ પ્રશ્ન વાદગ્રસ્ત છે; પરંતુ એ વાદી વિચાર કર્યા વિના વમાન જગતના માણસા પ્રત્યેક આરસનું સ્વાગત જાહેરમાં નહિ તેા નિદાન મનમાં પણ —‘કેમ?’ એવે! પ્રશ્ન કરીને જ કરે છે. અને મનને ન સમજાય તેવી આજ્ઞા પાળવી એ એક પ્રકારની ગુજ્ઞાની છે; એ ગુન્નામી કદાચ હિતકારી અને આવશ્યક પણ હશે ~~~ પણ ગુલામી તે ગુલામી જ, એમ ધૃણા માને છે. એટલું જ કહી એ પ્રશ્ન અહીં છેાડી દઈશું, તે
રીઝ થશે.
મારૂ હૃદય મને કહે છે માટે એ વાત સારી છે, એમ કહેવામાં પણ સુસંસ્કૃત માણસના મનનું પૂર્ણ સમાધાન થતું નથી. તેને લાગે છે કે, એ પણ એક જાતની ગુલામી છે. વિવેક
સ્વીકાયું ન હોય તેવું શાસ્ત્ર, મહત્ પુરુષ, મહાત્મા કે પ્રભુ — તેમણે નિવિકાર ખુદથી અને સ્વારહિત દષ્ટિથી કરેલું અનુશાસન પાળવામાં જો ગુમી હોય, તે જે તે સમયની અનિત્ય એવી અંતઃકર્ણ પ્રવૃĒત્તનું અથવા ‘મન' નું અનુશાસન પાળવામાં તેથી પણ અધિક ગુલામી છે. કારણ કે આપણી આંતર પ્રવૃત્તિ સ્વાંમૃત્રક મેહતા ભાગ થઈ પડનારી, અદ્રષ્ટિયુક્ત અને કેટલીક વખત ઘાતક હોય છે; અને એવી યજમાનપત્તીની સેવા કરવી એ તે નિર્વિકાર તથા સુજ્ઞ શાસ્ત્રવાકયની સેવા કરતાં ચિત વિશેષ નિર્દેદ્ય છે. વળી અંતઃકરણ પ્રવૃત્તિની આજ્ઞા તત્ત્વરહિત, એકબીજા સારના સબંધ વગરની અને મનની લહેર પ્રમાણે થયેલી હાય છે એમ ભાસે છે. એ માતે આ એક બીજો દોષ છે. કાઈ એક ધનવાન જીલક્ષી હાય છે, પણ તેના જુલમમાં તત્ત્વ, સુક્ષ્મગતિ અને નિત્યતા હોય છે. પરંતુ પ્રત્યેક પ્રકારના નૈતિક પ્રશ્ન વિષે મનઃ સાક્ષી લેવા બેસીએ છીએ, તે પ્રત્યેક પ્રસ’ગની જુબાનીમાં કંઈ તત્ત્વ કે પરસ્પર મધ અથવા સુસંગતિ પ્રથમ દાને તે નજરે પડતાં નથી. દાખલા તરીકે મંદિરમાંથી મળેલા પ્રબાદના લાડુ માણસ એકલા ખાઇ જતે! નથી; બાળકને આપવા
.
Jain Education International
૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org