________________
નીતિશાસ્ત્ર પ્રવેશ વિચારસંકલનામાં દેશ એ છે કે, સર્વ માણસ હમેશ સુખની જ શોધમાં હોય છે એ ગૃહીત વાત ખોટી છે. જે સુખ જ માણસનું ધ્યેય હેત તે સ્પેન્સરની કોટીને જવાબ આપવામાં મુશ્કેલી આવત. પણ ખરી વાત એ છે કે, પ્રથમ આપણને કેટલીક વાત વિષે સુધી કે તૃપા (આલંકારિક અર્થમાં) ઉતપન્ન થાય છે અને એ સુધા કે તૃષા મટે છેએટલે સુખ ઉદ્દભવે છે. આ સુખ પ્રાણસંરક્ષક હોય છે. કારણું તેમ ન હોત તે આ પણ કયારનાયે નષ્ટ થયા હતા. પરંતુ એકાદ વાતની સુધા કે ના ન હોય તે વખતે તેના સેવનથી પૂર્વે પ્રાપ્ત થયેલા સુખનું મરણ કરી જ્યારે સુખ મેળવવા માટે આપણે તે કાર્ય કરીએ છીએ ત્યારે એ વાત પ્રાણસંવર્ધક અથવા સરંક્ષક બને છે કે કેમ તે વિષે શંકાને સ્થાન રહે છે. સુધા લાગી હોય તે સમયે ખાધેલું અન્ન અને તજજન્ય સુખ પ્રાણરક્ષક મનાવાં જોઈએ. કારણ કે સુધા લાગ્યા પછી માણસ આહાર કરવાને જ અને આહાર કરી વખતે સુખ થવાનું જ; તેમજ પેટભરીને આહાર થતા સુધી તે તેમાં જ પ્રવૃત્ત રહેવાનો. આ ભોજનકર્મ અને ભેજનસુખ તે પ્રાણુવિઘાતક હેત તે જીવન શક્ય ન હતું; કારણ અંતે એ ગમે તેટલું પ્રાણુવિઘાતક હેત તો પણ માણસે અન્ન ખાધું જ હેત તથા ભજનસુખ ભોગવ્યું જ હોત અને દીપકમાં કૂદી પડનાર પતંગની માફક સ્વનાશ કરી લીધા હતા. પરંતુ સુધા નહિ હેવા છતાં ભજનજન્ય સુખના સ્મરણ પરથી તે સુખ મેળવવા સારુ જ્યારે જીલેલુપતાથી આહાર કરવામાં આવે છે ત્યારે એ સુખપ્રેરિત કર્મ આયુષ્યવર્ધક નથી હોતું, ઊલટું આયુષ્યને હાનિકારક હોય છે. પાન–અશન–શયનાદિ કોઈ પણ વિષયોપભોગ, ક્રીડા, સંભાષણ, મૌન અથવા આદરસત્કાર સ્વાભાવિક રૃતિથી નહિ પણ તજન્ય સુખ માટે કરવા લાગશે તે સમજાશે કે તેનાથી વિશેષ સુત્પત્તિ કે રસોત્પત્તિ થતી નથી. તેમજ જે સુખ થાય છે તે અતિ ઉત્સાહજનક કે પ્રકૃતિસ્વાધ્યકારક પણ નથી હોતું. જે સુખાસક્ત સદૈવ જીવનને બળવાન બનાવનાર હેત તે વીમા કંપનીવાળાએ મોજીલા, દશ્કબાજ અને વ્યસાધીન માણસેના વીમા લેવામાં આનાકાની કરતા ન હેત !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org